બે પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. તો $A$ અને $B$ નુ મોલપ્રમાણ $3 : 1$ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ? $(Given\, P_A^o = 24\, torr, P_B^o = 40\, torr)$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100$  ગ્રામ પાણીમાં $8.1 $ ગ્રામ $HBr$ [ $90\%$ આયનીકૃત ઉમેરીને બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ $=$ ...... $^૦$ સે. (પાણી માટે $K_f= 1.86$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 2
    નીચેનામાંથી કઇ જોડ આદર્શ દ્રાવણ બનાવશે ?
    View Solution
  • 3
    જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
    View Solution
  • 4
    એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ ($П$) વિરુધ સાંદ્રતા (mol $\mathrm{L}^{-1}$ માં)નો આાલેખ $25.73 \mathrm{~L}$ bar mol ${ }^{-1}$ ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું?

    $\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.$ bar mol-1 $\mathrm{K}^{-1}$ નો ઉપયોગ કરો)

    View Solution
  • 5
    બે દ્રાવકો $X$ અને $Y$ માં એક વિધુતઅવિભાજ્ય,  અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ $5$ મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે, જ્યા $M_X\, = \frac{3}{4} M_Y$ છે. $Y$ માંના દ્રાવણ કરતા $X$ માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો $''m''$ ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો $''m''$ નું મૂલ્ય જણાવો.
    View Solution
  • 6
    એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય $A$નું $1$ મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3\, K$ છે. તે જ દ્રાવકમાં $A$ ના $2$ મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન $6 \,K$ છે. $K _{ b }$ અન $K _{ f }$ નો ગુણોત્તર $K _{ B } / K _{ F } 1: X$ છે, તો $X$ નું મૂલ્ય $.......$
    View Solution
  • 7
    સાંદ્ર જલીય સલ્ફ્યુરીક   એસિડ એ $ 98\% $  $H_2SO_4$ વજનથી ધરાવે અને ઘનતા $1.80 $ ગ્રામ મિલી$^{-1}$. $1$ લીટર $0.1\,M$   $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે એસિડનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 8
    વજતથી $92\%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 9
    પાણીના એક નમૂનામાં $Ca^{2+}$ આયનની સાંદ્રતા $0.0002\, M$ છે. તો તે દ્રાવણમાં $Ca^{2+}$ ની સાંદ્રતા વજન-કદથી $ppm$ માં કેટલી થાય ?
    View Solution
  • 10
    $27\,^oC $ એ, $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટરમાં અભિસરણ દબાણ $4.92 $ વાતાવરણ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ  $1.5$  વાતાવરણ કરવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution