બે સમાન સમતલ બર્હિગોળ લેન્સને આકૃતિ મુજબ મૂકતાં તેમની કેન્દ્રલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બહિર્ગોળ લેન્સમાં પહેલાં વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળીના બદલે રાતા રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ ......
    View Solution
  • 2
    વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર $40\,cm$ છે. લેન્સનો પાવર $\left(\frac{ N }{100}\right) D$ હોય તો $N$ ........
    View Solution
  • 3
    એક નાનો સિકકો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિકકામાંથી નીકળતું પ્રકાશકિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. આ પ્રવાહીમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
    View Solution
  • 4
    એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ અને ભરેલા પાણીની ઊંડાઈ $5\, cm$ હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?
    View Solution
  • 5
    $i-\delta $ આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે $35^o $ ના ખૂણે આપાત થતું કિરણ $40^o $ નું વિચલન પામે છે,અને તે $79^o $ ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.
    View Solution
  • 6
    વિધાન $- 1$ : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય

    વિધાન $- 2$ : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડે

    View Solution
  • 7
    એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ $R$ તરીકે દર્શાવવામાં આવે છે.

    કથન $A :$ સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે.

    કારણ $R :$ નાની વસ્તુને $25\, cm$ કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે.

    ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.

    View Solution
  • 8
    ચોરસ ખાના ધરાવતી એક તારની જાળીને (મેશ) $10\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી $8\,cm$ મુકીને જોતા મોટવણી કેટલી મળે?
    View Solution
  • 9
    ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ તેની વક્તાત્રિજ્યા $R$ સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે. 
    View Solution
  • 10
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. અને વક્રીભવનકોણ $30°$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું પૂંજ તેના માર્ગેં પાછું વળે છે. તો તેનો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાત કોણ કેટલા .......$^o$ હોય?
    View Solution