$i-\delta $ આલેખ પરથી પ્રિઝમના કાંચનો વક્રિભવનાંક શોધવાના પ્રયોગમાં એમ જોવા મળયું કે $35^o $ ના ખૂણે આપાત થતું કિરણ $40^o $ નું વિચલન પામે છે,અને તે $79^o $ ના ખૂણે નિર્ગમન પામે છે.આ કિસ્સામાં નિમ્ન આપેલ મૂલ્યોમાંથી સૌથી નજીકનો વક્રિભવનાંક થશે.
JEE MAIN 2016, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    ફિલન્ટ અને ક્રાઉન કાચના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ અનુક્રમે $A'$ અને $A$ છે. તેનો ઉપયોગ વિચલન સિવાય વિભાજન પદા કરવામાં થાય ત્યારે $A'/A$  ગુણોત્તર..... થશે.
    View Solution
  • 3
    $f$ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $f/3$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેના અરીસાથી દૂરના છેડાનું પ્રતિબિંબ તે જ જગ્યાએ મળે છે,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 5
    માણસ અરીસા તરફ $15\,m/s$ ના વેગથી ગતિ કરે,તો પ્રતિબિંબનો વેગ કેટલા .....$m/s$ થાય?
    View Solution
  • 6
    એક બહિર્ગોળ લેન્સને એક પ્રવાહીમાં સંપૂર્ણ ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો છે. તો લેન્સની કેન્દ્રલંબાઇ .......
    View Solution
  • 7
    $R$ ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક $\mu_1$ અને બીજા લેન્સનો વક્રીભવનાંક $\mu_2$ હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
    View Solution
  • 8
    $1.5$ વક્રીભવનાંક અને $4\;mm$ જાડાઈની કાચની બારીમાંથી સૂર્ય પ્રકાશને પસાર થતા કેટલો સમય લાગે?
    View Solution
  • 9
    સમતલ બહિર્ગોળ લેન્સની $(\mu = 1.5)$ વક્રતાત્રિજયા $10 \,cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાવવામાં આવેલ છે. ચાંદીનો ઢોળ લગાવ્યા પછીની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?
    View Solution
  • 10
    અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $ છે. જો પ્રતિબિંબ ચત્તુ (આભાસી)હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન ....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.
    View Solution