વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.
વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| સૂચિ $-I$ | સૂચિ $-II$ |
| $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન | $(I)$ વરાળ નિસ્યંદન |
| $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન | $(II)$ ઉર્ધ્વપાતન |
| $(C)$ પાણી અને એનિલીન | $(III)$ નિસ્યંદન |
| $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ | $(IV)$ સ્ફટિકીકરણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.