બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. $'w'$ ગ્રામ એસિડને $30$ ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં $2\,K$ જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન $80$ હોય તો $w$ કેટલા ............. $\mathrm{g}$ હશે?

(આપેલ, $K_f = 5\,K\, kg\,mol^{-1},$ બેન્ઝોઇક એસિડનું મોલર દળ $= 122\,g\,mol^{-1}$ )

JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
$2A\, \to \,{A_2}$

$1 - \alpha $    $\frac{\alpha }{2}$

$1 - 0.8$    $\frac{{0.8}}{2}$

$i\, = 1 - 0.8\, + \,\frac{{0.8}}{2}\, = \,0.6$

$\Delta {T_f}\, = \,{K_f}\, \times \,\,i\,\, \times \,\,m$ $ = \,5\,\, \times \,0.6\,\, \times \,\frac{X}{{122}}\, \times \,\frac{{1000}}{{30}}\, = \,2$ (Since $\Delta {T_f}\, = \,2$ )

$\therefore \,X\, = \,2.44\,g$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમતુલ્ય જલીય દ્રાવણનું ઠાર  બિંદુ સૌથી વધુ કોનું હશે ?
    View Solution
  • 2
    બાષ્પ દબાણ $0.20\,mm\,Hg$ ઓછું કરવા માટે $100\,g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ ? 

    (આપેલ :ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $54.2\,mm\,Hg$ છે.ગ્લુકોઝ નું મોલર દળ $180\,g\,mol ^{-1}$ છે.)

    View Solution
  • 3
    વજનથી $40\%$ સાંદ્રતા ધરાવતુ $1$ લિટર દ્રાવણમાં દ્રાવ્યનુ દળ કેટલા ............. $\mathrm{g}$ થશે ? દ્રાવણની ઘનતા $1.2\, g / mL$ છે.
    View Solution
  • 4
    વજતથી $92\%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 5
    જયારે $0.2\,g$ એસિટિક એસિડને $20\, g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ $0.45^o C$ ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........$\%$ હશે ?

    (બેન્ઝિન માટે $K_f $ $= 5.12 \,K\, kg\, mol^{-1}$) 

    View Solution
  • 6
    $1$ ગ્રામ યુરિયાને $ 50 $ ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવતા તે દ્રાવણના બાષ્પદબાણને સાપેક્ષ ઘટાડો એ તેટલા જ પણીમાં ગ્લુકોઝ ને ઓગાળતા બનતા દ્રાવણના બાષ્પદબાણના સાપેક્ષ ઘટાડા જેટલો જ છે, તો કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યો હશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ધના વિચલન દર્શાવે છે?
    View Solution
  • 8
    $0.2\, M$ દ્વિબેઝિક એસિડ $(H_2A)$ ના જલીય દ્રાવણની $pH\,1.699$ છે. તો $T\, K$ તાપમાને તેનુ અભિસરણ દબાણ ......... $\mathrm{RT}$
    View Solution
  • 9
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
    View Solution
  • 10
    વૉન્ટ હોફ અવયવ $'i'$ ધરાવતા નિર્બળ બેઇઝ $BOH$ ના $C\,M$ દ્રાવણ માટે બેઇઝ વિયોજન અચળાંક ........... થશે.
    View Solution