નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવણ પેન્ટેન અને હેક્ઝેનનો $ 1 : 4 $ મોલ ગુણોત્તર ધરાવે છે તો $20° $ સે. એ શુદ્ધ હાઈડ્રોકાર્બન પેન્ટેનનું બાષ્પદબાણ $440 $ મિમી $Hg $ અને હેક્ઝેન $120 $ મિમી/ $Hg$  છે. બાષ્પ કલામાં પેન્ટેનમાં મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 2
    અભિસરણને લીધે વધુ મંદ દ્રાવણનુ કદ ......
    View Solution
  • 3
    કયું ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 4
    જો $P_0$ અને $P_s$ એ દ્રાવકનું અને તેના દ્રાવણનું બાષ્પદબાણ હોય તો અને દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશ અનુક્રમે $N_1$ અને $N_2$ હોય તો......
    View Solution
  • 5
    નીચેનામાંથી કોણ મહત્તમ ઉત્કલનબિંદુ ધરાવે છે?
    View Solution
  • 6
    $25\, mL$ એસિટોનને $25\, mL$ ઇથેનોલ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું કદ ........... થશે.
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution
  • 8
    $2.0 \,molal\,CH_3COOH$ નુ બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે ............. સાથે સમઅભિસારી હશે.
    View Solution
  • 9
    જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$  વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
    View Solution
  • 10
    મોલેરીટી કઈ રીતે વ્યક્ત કરવામાં આવે છે
    View Solution