ભૌતિકશાસ્ત્રની લેબોરેટરીમાં ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની મદદથી ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવાના પ્રયોગમાં, વિદ્યાર્થી ગ્લાસના ચોસલાની સાયી જાડાઈ $5.25\,mm$ માપે છે અને જ્યારે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપ મળતી (આભાસી) જાડાઈ $5.00\,mm$ છે. ટ્રાવેલીગ માઈક્રોસ્કોપમાં મુખ્ય, સ્કેલ ઉપર $1\,cm$ માં $20$ કાપાઓ અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $49$ કાપા બરાબર છે. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવામાં, મળતી ત્રુટિ $\frac{x}{10} \times 10^{-3}$ છે, તો $x=............$ થશે.
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેન્સની વક્રતાત્રિજયા $20cm$ અને વક્રીભવનાંક $1.5$ છે.જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.6$ હોય,તો તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા .......$cm$ થાય?
    View Solution
  • 2
    જો એક લેન્સને વસ્તુ તરફ $40 \,cm$ થી $30\, cm$ અંતરે ખસેડવામાં આવે તો પ્રતિબિંબની મોટવણી સમાન રહે છે. (ગાણિતિક રીતે) લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે ?
    View Solution
  • 3
    જ્યારે માણસની આંખ કેવી વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે તેના આંખના સામાન્ય સ્નાયુઓ ન્યૂનત્તમ ખેંચાયેલા હોય છે.$?$
    View Solution
  • 4
    જો ઓબ્જિેકિટવ લેન્સની કેન્દ્રલંબાઇ વધારવામાં આવે, તો .... 
    View Solution
  • 5
    એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. ક્રાઉન કાચ પ્રિઝમના કોણ અને લાલ અને જાંબલી ના કોણીય નિયોજન ..... હશે. અવિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu 1.52$, ક્રાઉન કાચ માટે $\mu$ $1.65$, ક્રાઉન કાચ માટે $\omega 0.20,$ ફિલન્ટ કાચ માટે $ 0.03$).
    View Solution
  • 6
    જાંબલી, લીલો અને લાલ પ્રકાશ માટે લેન્સની કેન્દ્રલંબાઇ અનુક્રમે $f_V$, $f_G$ અને $f_R$ છે. નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?
    View Solution
  • 7
    $15\,  cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\,  cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્‌  વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\,  cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 8
    $30 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને અજાણી કેન્દ્રલંબાઈના બિજા બહિર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં મૂકવામાં આવ્યો છે, તો સંયોજન માટે કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ......... $cm$ છે ?
    View Solution
  • 9
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક બાજુ પર ચાંદી લગાવેલ છે. એક બાજુ પર $2A$ ખૂણે કિરણ આપાત કરતાં ચાંદી લગાવેલ બાજુ પર પરાવર્તન પામીને મૂળ માર્ગે પાછું આવે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંકના કાટના બનેલા $6^{\circ}$ પ્રિઝમકોણના પાતળા પ્રિઝમને $1.75$ વક્રીભવનાંકના કાંચના બનેલા બીજા પ્રિઝમ સાથે જોડીને વિચલન વગર વિભાજન કરવામાં આવે છે. તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો છે ?
    View Solution