બંધ પાઇપમાં $1000 Hz$ ના તરંગો ઉત્પન્ન કરવામાં આવે,ત્યારે $6$ નિસ્પંદ બિંદુ વચ્ચેનું કુલ અંતર $85cm$ છે,તો ધ્વનિની ઝડપ કેટલી  ..... $m/s$ થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તરંગનું સમીકરણ $ y = A{\cos ^2}\left( {2\pi \;nt - 2\pi \frac{x}{\lambda }} \right) $ હોય,તો કંપવિસ્તાર આવૃત્તિ અને તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 2
    ઘ્વનિ ઉત્પાદક $A$ અને $B,660 Hz$ અને $596 Hz$ની આવૃતિ ઉત્પન્ન કરે છે. અવલોકન કાર $A$ અને $B$ ની મઘ્યમાં છે.  $B$ અને અવલોકન કાર $30 m/s$ ના વેગથી $A$ થી દૂર તરફ જાય છે. જો ઘ્વનિની ઝડપ $330 m/s$ હોય તો અવલોકન કારને સંભળાતા સ્પંદ કેટલા હશે?
    View Solution
  • 3
    દોરી $75.0\, cm$ અંતરે રહેલા બે જડિત આધાર વચ્ચે બાંધેલી છે. તેની આવૃતિ $420\, Hz$ અને $315\, Hz$ છે. તેની વચ્ચે બીજી આવૃતિ આવતી નથી તો તેની લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    બે કાર ${X}$ અને ${Y}$ એકબીજા તરફ $36\; {km} / {h}$ અને $72\; {km} / {h}$ ની ઝડપથી ગતિ કરે છે. કાર ${X}$ માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર ${Y}$ માં રહેલ પેસેન્જરને $1320 \;{Hz}$ આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ $340\; {m} / {s}$ હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા $Hz$ ની હશે?
    View Solution
  • 5
    સાંભળવાની ક્ષમતાની લઘુત્તમ હદના અવાજની હાઈડ્રોજન ગેસમાં તરંગલંબાઈ ............... $m$
    View Solution
  • 6
    સોનોમીટરના તાર પર $9 kg$ વજન લટકાવવામાં આવે છે, જયારે સ્વરકાંટાથી સોનોમીટરને અનુનાદિત કરવામાં આવે છે, ત્યારે બે ટેકા વચ્ચે પાંચ $(5)$ પ્રસ્પંદ બિંદુઓ થાય છે. જયારે વજન $ M$ લગાવતા, તેજ સ્વરકાંટા વડે ત્રણ $(3)$ પ્રસ્પંદ બિંદુઓ હોય ત્યારે અનુનાદિત થાય છે. તો $M=$ ________ $kg$
    View Solution
  • 7
    આપાત તરંગ $P$ હોય,તો પરાવર્તિત તરંગ કેવું થાય?
    View Solution
  • 8
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 4\sin \,\left( {\frac{{\pi x}}{{15}}} \right)\cos (96\,\pi t) \, m$ હોય,તો પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલુ થાય?
    View Solution
  • 9
    જ્યારે અવાજનો સ્ત્રોત સ્થિર અવલોકનકારને પસાર કરે ત્યારે, જ્યારે $V_{ s } < < V$ હોય, તો અવલોકનકાર દ્વારા નોંધાયેલ અવાજની આભાસી આવૃતિનો ફેરફાર $...........$
    View Solution
  • 10
    दो ध्वनि तरंगों में से प्रत्येक का आयाम $A$ तथा आवृत्ति $\omega $ है, उनकी कलाओं में अन्तर $\pi /2$ है। यदि इन तरंगों को अध्यारोपित किया जाये तो परिणामी तरंग का महत्तम आयाम तथा कोणीय आवृत्ति होगी
    View Solution