Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આભાસી પ્રતિબિંબ પ્રકાશનું એક કિરણપુંજ $20\,\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસાના પાછળ $O $ બિંદુમાં દિશામાં કેન્દ્રિત થાય છે. જો બિંદુ $O$ એ અરીસાની $10\,\, cm$ પાછળ હોય, તો પ્રતિબિંબનું સ્થાન .....$cm$ અંતરે હશે.
$\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.