Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવામાં આવે છે. કલેક્ટર વૉલ્ટેજ $10\;V$ અને કલેક્ટર પરિપથમાં રહેલ $1000\, \Omega$ ના અવરોધને સમાંતર વૉલ્ટેજ $0.6\, {V}$ છે. જો પ્રવાહ ગેઇન $(\beta)$ $24$ હોય, તો બેજ પ્રવાહ $....\,\mu A$ (નજીકના પૂર્ણાંકમાં લખો)
$Ge$ ની અશુદ્ધિને $Al$ સાથે ગોઠવવામાં આવે છે. જો સ્વીકારનાર અણુઓનું વિસ્તરણ $\cong10^{21} atoms/m^3 $ હોય છે. જો તે અંતર્ગત વિસ્તરણ $10^{19}/ m^3$ હોય, તો ઈલેક્ટ્રોનનું વિતરણ ........