$CO ({-1}10 \,KJ\, mol^{-1}$) અને $CO_2(-394 \,KJ$ મોલ$^{-1}$) ના નિર્માણની પ્રમાણિત એન્થાલ્પી છે. જ્યારે $1$ મોલ ગ્રેફાઈટ સળગે ત્યારે દહન ઉષ્મા કેટલા ............... $\mathrm{KJ}$ થશે ?
  • A$-110$
  • B$-284$
  • C$-394$
  • D$-504$
Medium
Download our app for free and get startedPlay store
c
\({{\text{C}}_{{\text{(s)}}}} + \frac{1}{2}{O_{2(g)}} \to C{O_{(g)}}\Delta H =  - 110\,kJ\)

\({C_{(s)}} + {O_2} \to C{O_{2(g)}}\Delta H =  - 394\,kJ\)

\(C\) (ગ્રેફાઈટ) ની દહન ઉષ્મા \(=\)  \(CO_2\) ના નિર્માણની ઉષ્મા

\(C\) (ગ્રેફાઈટ) ની દહન ઉષ્મા

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલામાંથી માત્રાત્મક ગુણધર્મો ધરાવતા હોય તેની કુલ સંખ્યા $.........$ છે. કદ, મોલર ઉષ્માક્ષમતા, મોલારીટી, $E ^{\varnothing}$ કોષ,ગિબ્ગીસ મુક્ત ઊર્જા ફેરફાર, મોલર દળ, મોલ
    View Solution
  • 2
    મિથેનમાંથી મિથાઈલ રેડિકલની રચના કરતાં ટોલ્યુઇનમાંથી બેન્ઝાઈલ રેડિકલ બનાવવા માટે જરૂરી બંધ વિયોજન ઊર્જા એ ..... છે.
    View Solution
  • 3
    સાઇક્લોહેક્ઝિનની હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય $-119.5\, kJ \,mol^{-1}$ છે. જો બેન્ઝિનની સંસ્પંદન ઊર્જા $-150.4\, kJ\,mol^{-1}$ હોય તો બેન્ઝિનની હાઇડ્રોજનીકરણ એનથાલ્પીનું મૂલ્ય ......$kJ\, mol^{-1}$ થશે ?
    View Solution
  • 4
    $1\,mole$ આદર્શવાયુ ને પ્રતિવર્તીય અને સમોષ્મીય રીતે $27^{\circ}\,C$ તાપમાન થી વિસ્તરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય $3\,kJ\,mol ^{-1}$ છે. વાયુનું અંતિમ તાપમાન $.........K$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $CV _{ V }=20\,J\,mol ^{-1}\,K ^{-1}$
    View Solution
  • 5
    $373 \,K$ એ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $40.8\, KJ\, mol^{-1}$ છે. તો પ્રક્રિયા માટે $\Delta \,S$  કેટલા .......$JK^{-1}\, mol^{-1}$ થાય ?
    View Solution
  • 6
    વાયુના સ્વયંભૂ શોષણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 7
    જો….. હોય તો દરેક તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ? 
    View Solution
  • 8
    એક આદર્શ વાયુ નીચે મુજબ પ્રતિવર્તી ચકીય પ્રકમ અનુભવે તો આ પ્રકમમાં થતુ કાર્ય ........
    View Solution
  • 9
    બોર્ન -હેબર ચક્રનો ઉપયોગ કોના અંદાજ માટે કરી શકાય છે
    View Solution
  • 10
    જ્યારે અચળ દબાણમાં $4 \,g$ આયર્નને સળગાવતા ફેરિક ઓક્સાઈડમાં રૂપાંતર થાય છે,ત્યારે $29.28\, kJ $ ઉષ્માનું નિર્માણ થાય છે. ફેરિક ઓક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ......$kJ$ છે.(પરમાણ્વીય ભાર $Fe = 56$ )
    View Solution