ધન $x$-અક્ષ પર, $I$ પ્રવાહનું વહન કરતા તારની લંબાર $L$ છે.તેને $\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય $..........IL$ છે.
NEET 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ બાજુનું યોરસ ફ્રેમ વિદ્યુતપ્રવાહ $i$ ધરાવે છે. તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર $B$ છે. ચોરસની પરિમિતિ જેટલી જ પરિમિતિ ધરાવતા વર્તુળાકાર ગુંચળામાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. વર્તુળાકાર ગૂંચળા કેન્દ્ર પાસે ક્ષેત્ર $B^{\prime}$ છે,તો $\frac{B}{B^{\prime}}$ નો ગુણોતર કેટલો થાય?
બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા $a$ છે જે અંદરની અને બહારની ત્રિજ્યા ${b}$ અને $c$ તારથી ઘેરાયેલ છે. અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી $x$ અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે$(i)$ ${x}<{a}$ અને $(ii)$ ${a}<{x}<{b}$ હોય ત્યારે કેટલો થાય?
ઇલેક્ટ્રૉનના જેટલો જ વીજભાર ધરાવતો એક કણ $0.5\, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $0.5\,T$ ચુંબકીય ક્ષેત્રની અસર નીચે ગતિ કરે છે. જો $100\, V/m$ નું વિદ્યુત ક્ષેત્ર તેને સુરેખ પથ પર ગતિ કરાવે, તો આ કણનું દ્રવ્યમાન કેટલું હશે?
બે તાર $AOB$ અને $COD$ ને લંબ રાખીને તેમાંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર કરવામાં આવે છે.તો બિંદુ $O$ થી $ABCD$ સમતલને લંબ $a$ અંતરે બિંદુ $P$ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
એક શિક્ષક દ્વારા અર્ધ કોણાવર્તન રીતની મદદ્થી ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ $(G)$ માપવાનો પ્રયોગ, ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીરીમાં ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગેલ્વેનોમીટરમાં અર્ધ કોણાવર્તન અને $\frac{1}{3}$ આવર્તન બંને અવલોકનો લે છે. તેઓ તેમના શિક્ષકને પૂછે છે કે શું $\frac{1}{3}$ આવર્તન રીતનો ઉપયોગ $G$ નું મૂલ્ય માપવા માટે કરી શકાય કે નહી, નીચેનામાંથી ક્યો સાચો પ્ર્ત્યુતર હશે$?$
સ્પેક્ટ્રોમીટરથી આયનનું દળ માપવામાં આવે છે,વિદ્યુતસ્થિતિમાન $V$ દ્વારા પ્રવેગિત કરતાં તે $R$ ત્રિજ્યામાં $B$ ચુંબકીયક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે છે.જો $V$ અને $B$ અચળ રાખવામાં આવે તો (આયન પર વિદ્યુતભાર $/$ આયનના દળ) કોનાં સમપ્રમાણમાં હોય.