દળ તથા $ R $ ત્રિજ્યાવાળા ચાર નક્કર ગોળાઓ એક ચોરસના ચાર ખૂણાઓ પર મૂકેલા છે. જો ચોરસની બાજુનું માપ $ 'a'$ હોય, તો ચોરસની કોઈ એક બાજુને અક્ષ તરીકે લેતાં, તેને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા શોધો.
Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને $2 \,rads^{-1}$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન $m$ દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( $rads^{-1}$ માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.
$ℓ$ લંબાઈનો બાજુનું માપ વાળા ચોરસના ચારેય ખૂણા પર $m$ દળના ચાર ગણો મૂકેલા છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ચોરસના સમતલને લંબ અક્ષ પર તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા ......... છે.
બે તકતી તેની અક્ષને અનુલક્ષીને સમાન દિશામાં ભ્રમણ કરે છે.પ્રથમ તકતીની જડત્વની ચાક્માત્રા $0.1 \;kg \cdot m ^{2}$ અને કોણીય ઝડપ $10\; rad \,s^{-1}$ છે,બીજી તકતીની જડત્વની ચાક્માત્રા $0.2 \;kg - m ^{2}$ અને કોણીય ઝડપ $5\; rad \,s ^{-1}$ છે,તેમની અક્ષને જોડીને એક તકતી બનાવતા તંત્રની ગતિઊર્જા ...........$J$
$20\ kg$ દળની લંબચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ $ A$ અને $ B$ પરથી લટકાવેલી છે. જો $ B$ પિનને અચાનક દૂર કરવામાં આવે તો, પ્લેટનો કોણીય પ્રવેગ $(in\ rad/ sec^2)$ શોધો ?
જયારે પંખો બંઘ કરવામાં આવે છે ત્યારે $36$ પરિભ્રમણમાં તેની કોણીય ઝડપ અડઘી થાય છે. તે સ્યિર થાય ત્યાં સુઘીમાં કેટલા વઘારાના પરિભ્રમણ કરશે $?$ (કોણીય પ્રવેગ અચળ છે.)
એક અવગણ્ય દળની સ્પ્રિંગ વડે જોડેલા $5 \,kg$ અને $2 \,kg$ દળનાં બે બ્લોકને એક ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર રાખવામાં આવ્યા છે. જો ભારે બ્લોકને ધક્કો (Impulse) લગાવતાં તેને હળવા બ્લોકની દિશામાં $7 \,m / s$ નો વેગ પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ .......... $m / s$ થાય.