દ્રાવણ ના ગુણધર્મોને લગતા નીચે આપેલા કયા વિધાનોમાંથી, એક વિરોધાભાસી અસર વર્ણવે છે
  • A
    શુદ્ધ પાણીનો ઉત્કલન  બિંદુ ઇથેનોલના ઉમેરા દ્વારા ઘટે છે
  • B
    શુદ્ધ પાણીનું  બાષ્પ  દબાણ નાઇટ્રિક એસિડના ઉમેરા દ્વારા ઘટે છે
  • C
    શુદ્ધ બેંઝિનું બાષ્પ દબાણ નેફથાલિનના ઉમેરા દ્વારા ઘટાડે છે
  • D
    એક પણ નહીં 
AIIMS 2003, Medium
Download our app for free and get startedPlay store
b
It’s Obvious.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25\, m$ દ્રાવણનુ $50 \%$ આયનીકરણ થાય તો વોન્ટ હોફ અવયવ ...... થશે.
    View Solution
  • 2
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$  મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$  છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$  જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
    View Solution
  • 3
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 4
    $93\% (w/v) $ $H_2SO_4$ ના $1$  લિટર દ્રાવણ ની  મોલારિટી કેટલી થશે ? દ્રાવણની ઘનતા $1.84\,g/ml $ છે.
    View Solution
  • 5
    જો સુગર બીટની પાતળી સ્લાઈસને $NaCl$ માં સાંદ્ર દ્રાવણમાં મુકવામાં આવે તો...
    View Solution
  • 6
    યુરિયાનું એક દ્રાવણ $100.18\,^oC$ તાપમાને ઊકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને $0.512\, K \,kg\, mol^{-1}$ હોય, તો આ દ્રાવણ ......... $^oC$ તાપમાને ઠરશે.
    View Solution
  • 7
    $97.5\,g$ ગ્રામ પાણીમાં $90$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બાષ્પ દબાણમાં $2.5$ ટકા જેટલો ઘટાડો થાય?
    View Solution
  • 8
    સમતુલ્ય જલીય દ્રાવણનું ઠાર  બિંદુ સૌથી વધુ કોનું હશે ?
    View Solution
  • 9
    બે પ્રવાહીઓ $P$ અને $Q$ ની બાષ્પદબાણ અનુક્રમે $80\, torr$ અને $60 \,torr$ છે. તે $3$ મોલ $P$ અને $2$ મોલ $Q$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ .............. $torr$ થશે.
    View Solution
  • 10
    જો શુદ્ધ પાણીનાં બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું બાષ્પ દબાણ હોય તો આ બાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલારીટી શોધો.
    View Solution