દ્રાવણ ના ગુણધર્મોને લગતા નીચે આપેલા કયા વિધાનોમાંથી, એક વિરોધાભાસી અસર વર્ણવે છે
  • A
    શુદ્ધ પાણીનો ઉત્કલન  બિંદુ ઇથેનોલના ઉમેરા દ્વારા ઘટે છે
  • B
    શુદ્ધ પાણીનું  બાષ્પ  દબાણ નાઇટ્રિક એસિડના ઉમેરા દ્વારા ઘટે છે
  • C
    શુદ્ધ બેંઝિનું બાષ્પ દબાણ નેફથાલિનના ઉમેરા દ્વારા ઘટાડે છે
  • D
    એક પણ નહીં 
AIIMS 2003, Medium
Download our app for free and get startedPlay store
b
It’s Obvious.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
    View Solution
  • 2
    પોટેશિયમ ક્લોરાઈડનું $0.5$ ટકાવાર દ્રાવણ $-0.24^{\circ}\,C$ પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી $\dots\dots$છે.

    (પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)

    View Solution
  • 3
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 4
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 5
    પ્રવાહીનો cryoscopic constant એ ઠારબિંદુ અવનયન અને........ નો ગુણોત્તર છે.
    View Solution
  • 6
    જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે ?
    View Solution
  • 7
    સમાન તાપમાનમાં ગ્લુકોઝના $0.010 \,M$ દ્રાવણ સાથે $N{a_2}S{O_4}$નું $0.004\, M$ દ્રાવણ સમઅભિસારી છે. $N{a_2}S{O_4}$ ના વિયોજનનો સ્પષ્ટ અંશ  ..... $\%$ છે
    View Solution
  • 8
    હેપ્ટન અને ઓક્ટેનને મિશ્ર કરવાથી આદર્શ દ્રાવણ બને છે. $373\, K$ તાપમાને બંને પ્રવાહીઓ (હેપ્ટન અને ઓક્ટેન) ના બાષ્પદબાણ અનુક્રમે $105\, kPa$ અને $45\, kPa$ છે. તો $25\,g$ હેપ્ટન અને $35\, g$ ઓક્ટેનને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ ........ $kPa$ થશે. (અણુભાર : હેપ્ટન $= 100$ ગ્રામ/મોલ, ઓક્ટેન $= 114$ ગ્રામ/મોલ)
    View Solution
  • 9
    $0.5\, g$ એન્થ્રાસીનને $35\, g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3\, K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નુ મૂલ્ય $3.9\,K\,m^{-1}$ હોય, તો એન્થ્રાસીનનુ પ્રાયોગિક આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 10
    $363\, K$ પર,$A$ નું બાષ્પ દબાણ $21 \,kPa$ અને $B$ નું $18 \,kPa$ છે. $A$ નાં એક મોલ અને $B$ નાં $2$ મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ $...... \,kPa$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
    View Solution