દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $18\,g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $100\,{\,^o}C$ એ  ($torr$ માં) શોધો.
    View Solution
  • 2
    ચોક્કસ જથ્થાના વિધુત વડે $AgNO_3 (aq)$ ના દ્રાવણમાંથી $108\; \mathrm{g}$ સિલ્વર (મોલર દળ $=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}$) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે $273 \;\mathrm{K}$ અને $1$ બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ  ............. $\mathrm{litre}$ જણાવો.
    View Solution
  • 3
    બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 4
    આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો. 
    View Solution
  • 5
    $18\,g$ ગ્લુકોઝને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. તો $100^o C$ તાપમાને આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ ........ $Torr$ થશે.
    View Solution
  • 6
    $5 $ મિલી $N$ $HCl$, $20\,ml$  $N/2$  $H_2SO_4$ અને $30$ મિલી $N/3$  $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
    View Solution
  • 7
    $12\,g$ યુરિયા  $1$ લિટર પાણીમાં અને $68.4\,g$ સુક્રોઝને $1$ લિટર પાણીમાં ઓગળવામાં આવે છે.પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણ શું હશે ?
    View Solution
  • 8
    $6 \,g/L$ યુરિયાના $(mol. wt. = 60\, g/mol)$ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ખાંડના $(mol. wt. = 342\, g/mol)$ દ્રાવણની સાંદ્રતા (in $g/L$) કેટલી થશે ?
    View Solution
  • 9
    બે ઘટકોમાંથી બનતું દ્રાવણ નીચે મુજબ છે.

    $(i)$ શુદ્ધ દ્રાવક $\to$ અલગ કરેલા દ્રાવકના અણુઓ, $\Delta$ $H_1$

    $(ii)$ શુદ્ધ દ્રાવ્ય $\to$ અલગ કરેલા દ્રાવ્યના અણુઓ, $\Delta$ $H_2$

    $(iii)$ દ્રાવણ-અલગ કરેલા દ્રાવક અને દ્રાવ્યના અણુઓ,$\to$ દ્રાવણ $\Delta$ $H_3$  દ્રાવણ આ રીતે બનતું દ્રાવણ આદર્શ ત્યારે હોય જયારે ..... 

    View Solution
  • 10
    નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
    View Solution