દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે'$x^{\prime} \times 10^{-2} \mathrm{~mL}$ મિથેનોલ (મોલર દળ=32 $\mathrm{g}$; ઘનતા $=0.792 \mathrm{~g} / \mathrm{cm}^3$ ) ને $100 \mathrm{~mL}$ પાણીમાં (ઘનતા $=1 \mathrm{~g} / \mathrm{cm}^3$ ), ઉમેરવામાં આવે છે ત્યારે નીચે મુજબ નો ડાયાગ્રામ પ્રાપ્ત થાય છે.

    $(Image)$

    $x=$.. . . . . .(નજીક નો પૂર્ણાક)

    [આપેલ : $273.15 \mathrm{~K}$ પર પાણીનો મોલલ ઠારણ બિંદુ અવનયન અયળાંક $1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}$ છે]

    View Solution
  • 2
    આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?
    View Solution
  • 3
    એક દ્રાવણમાં પેન્ટેન $ (A) $ અને હેકઝેન $ (B) $ નો મોલ ગુણોત્તર $1 : 4$  છે $20^o$ સે તાપમાને આ બંને હાઇડ્રોકાર્બન ના શુધ્ધ સ્વરૂપમાં બાષ્પદબાણ અનુક્રમે $440$  મિમિ અને $120 $ મિમિ છે તો વરાળ સ્વરૂપમાં પેન્ટેન ના મોલ -અંશ…..થાય.
    View Solution
  • 4
    જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય, તો નીચેના પૈકી કોના માટે ebullioscopic constant $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે ?
    View Solution
  • 5
    $5.5^{\circ} C$ પર $C _{6} H _{6}$ ઠારણ પામે છે. તો $C _{4} H _{10}$ ના $10\, g$ નું $200\, g$ $C _{6} H _{6}$ માં બનાવેલું દ્રાવણ ..... ${ }^{\circ} C$ તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12\,{ }^{\circ} C / m$ છે)
    View Solution
  • 6
    યુરિયાનું એક દ્રાવણ $100.18\,^oC$ તાપમાને ઊકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને $0.512\, K \,kg\, mol^{-1}$ હોય, તો આ દ્રાવણ ......... $^oC$ તાપમાને ઠરશે.
    View Solution
  • 7
    $NaCl$ દ્રાવણનું અભિસરણ દબાણ $0.10$ $atm$ છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ $0.20$ $atm.$  છે. $1\, L$ ગ્લુકોઝ દ્રાવણ અને $2\, L$ સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું  અભિસરણ દબાણ $x \times 10^{-3}$ atm છે.$x$ .......... છે.(નજીકના અંક)

     

    View Solution
  • 8
    જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
    View Solution
  • 9
    જો $\alpha $ એ $Na_2SO_4$ નો વિયોજન અંશ હોય તો આણ્વિય દળ ગણવા વપરાતો વોન્ટ હોફ અવયવ $(i)$ ....... થશે. 
    View Solution
  • 10
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution