દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
  • A
    દ્રાવણના સ્વભાવ
  • B
    દ્રાવકના સ્વભાવ
  • C
    દ્રાવ્ય કણોની સંખ્યા
  • D
    દ્રાવકના મોલની સંખ્યા
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે બે દ્રાવણો $X $ અને $Y $ અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડવામાં આવે ત્યારે જો દ્રાવકનું વહન $ Y$  થી $X $ તરફ હોય, તો ..... છે.
    View Solution
  • 2
    $V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
    View Solution
  • 3
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 4
    યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
    View Solution
  • 5
    ઠંડા પાણીમાં ઓગાળેલા ઓક્સિજન $(DO)$ નું સાંદ્રણ ........ $ppm$ સુધી જઈ શકે.
    View Solution
  • 6
    $300\, K$ તાપમાને રૂધિરનુ અભિસરણ દબાણ $8.21\, atm$ છે.તો આ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલા ............. $\mathrm{g\,L}^{-1}$ થશે ?
    View Solution
  • 7
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 8
    $300 $ કે ઈથાઈલ આલ્કોહોલ અને પ્રોપાઈલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પ દબાણ $290 $ મિમી પ્રોપાઈલ આલ્કોહોલનું બાષ્પ દબાણ $ 200$  મિમી. જો ઈથાઈલ આલ્કોહોલના મોલ અંશ $0.6$, તો સમાન તાપમાને (મીમીમાં) બાષ્પ દબાણ શું હશે?
    View Solution
  • 9
    આપેલ પૈકી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
    View Solution
  • 10
    જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$  વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$
    View Solution