Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
SECTION - A [CHEMISTY - MCQ]
ગુજરાતી માધ્યમ
દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
A
દ્રાવણના સ્વભાવ
B
દ્રાવકના સ્વભાવ
C
દ્રાવ્ય કણોની સંખ્યા
D
દ્રાવકના મોલની સંખ્યા
Easy
Download our app for free and get started
Solution
c
ધોરણ 12 સાયન્સ
NEET
STD 12 -1. Solution and colligative properties
CHEMISTRY
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
$20\,^o C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm$ છે. જો $20\,^o C$ તાપમાને $178.2\, g$ પાણીમાં $18\,g$ ગ્લૂકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં તો પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ $Hg$નું .........$\,mm\,$ થશે.
View Solution
2
$10$ ગ્રામ દ્રાવ્ય પદાર્થ {અણુભાર $ = 100 $ ગ્રામ /મોલ} $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવકનો મોલ ઉન્નયન અચળાંક $K_b$ …….થશે.
View Solution
3
બે પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. તો $A$ અને $B$ નુ મોલપ્રમાણ $3 : 1$ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ? $(Given\, P_A^o = 24\, torr, P_B^o = 40\, torr)$
View Solution
4
$HCl$ દ્રાવણની મોલરતા શું હશે જેમાં વજનથી $49\%$ કદ હાજર છે,અને જેનું વિશિષ્ટ ગુરુત્વ મૂલ્ય $1.41$ છે.
View Solution
5
$300\,K $ એ પાણીનું બાષ્પ દબાણ $ 12.3 \,\,kPa $ છે તો દ્રાવ્ય ધરાવતાં $1$ મોલલ દ્રાવણનાં બાષ્પ દબાણની ગણતરી કરો.
View Solution
6
$24^o$ સે. એ સુગર દ્રાવણનું અભિસરણ દબાણ $ 2.5$ વાતાવરણ છે . દ્રાવણની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં કેટલી થાય?
View Solution
7
$A $ અને $B $ ના મિશ્રણના દ્રાવણમાં ઉપર $ A $ બાષ્પના મોલ અંશ $(X_A = 0.4)$ કેટલા હોય? $(P_A^o = 100\,mm,\,\, P_B^o = 200 \,mm)$
View Solution
8
$0.01\,m$ ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -\,0.18^o$ સે છે. તેમાં સમાન કદનું $0.002\,m$ ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતાં બનતા દ્રાવણનું ઠારબિંદુ ...... $^oC$ થાય.
View Solution
9
પાણીમાં કેન સુગર એક $5\%$ સોલ્યુશન (દળ દ્વારા) માં ઠાર બિંદુ છે $271\,K$ અને શુદ્ધ પાણીનો ઠાર બિંદુ $273.15\,K$. છે.પાણીમાં ગ્લુકોઝના $5\%$ સોલ્યુશન (દળ દ્વારા) નું ઠાર બિંદુ એ છે ............. $\mathrm{K}$
View Solution
10
આયનીચ સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ નું $0.0020 \,m$ જલીય દ્વાવણ $-0.00732\,^o C$ તાપમાને ઠારણ પામે છે. તો $1$ મોલ આયનીય સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા .........
$(K_f =-1.86\,^o\, C/m)$
View Solution