દરેક દળ $'M'$ અને વ્યાસ ' $a$ ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે $OO ^{\prime}$ ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{x}{4} Ma ^{2}$ હોય, તો $x$ નું મૂલ્ય .......... થશે.
  • A$2$
  • B$1$
  • C$4$
  • D$3$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
\(I _{1}= I _{3}=\frac{ MR ^{2}}{4}\)

\(I _{2}=\frac{ MR ^{2}}{4}+ MR ^{2}=\frac{5}{4} MR ^{2}= I _{4}\)

So \(I = I _{1}+ I _{2}+ I _{3}+ I _{4}\)

\(=\frac{ MR ^{2}}{2}+\frac{5}{2} MR ^{2}\)

\(=3 MR ^{2}, \text { Putting } R =\frac{ a }{2}\)

\(I =\frac{3 Ma ^{2}}{4}, \text { So } x =3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણના દ્રવ્યમાન-કેન્દ્રના યામ ....... .
    View Solution
  • 2
    જો $I_1$, $I_2$ અને $I_3$ એ સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા અનુક્રમે ધન ગોળા, પોલા નળાકાર અને રિંગની જડત્વની ચાકમાત્રા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઍક ઘન ગોળો અને એક નળાકાર એક ઢાળ તરફ સમાન વેગથી સરક્યાં વગર ગતિ કરે છે.બંનેએ ઢાળ પર પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ  $h_{sph}$ અને $h_{cyl}$ હોય તો ઊંચાઈનો ગુણોત્તર $\frac{{{h_{sph}}}}{{{h_{cyl}}}}$ શું થાય?
    View Solution
  • 4
    કણ વર્તૂળાકાર પથ પર ઘટતી ઝડપથી ગતિ કરે છે. સાચું વિધાન નક્કી કરે છે.
    View Solution
  • 5
    જ્યાર કોઈ તંત્ર પર લગાડવામાં આવતો ટોર્ક શૂન્ય હોય તો નીચેના માંથી શું અચળ હશે ?
    View Solution
  • 6
    $(a)$ એક પદાર્થ નું ગુરૂત્વ કેન્દ્ર એક એવું બિંદુ છે કે જ્યાં પદાર્થનું વજન લાગતું હોય.

    $(b)$ જો પૃથ્વીને અનંત મોટી ત્રિજ્યા ધરાવતી માનવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરૂત્વ કેન્દ્રની સાથે સંપાત થાય છે.

    $(c)$ કોઈ બાહ્ય બિંદુ પર કોઈપણ પદાર્થને લીધે ગુરુત્વાર્કર્ષણ ક્ષેત્રની તીવ્રતાને માપવા માટે પદાર્થનું સમગ્ર દળ તેના ગુરુત્વ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય.

    $(d)$ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતાં કોઈપણ પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા એ ગુરૂત્વ કેન્દ્રમાંથી દોરવામાં આવતા લંબની લંબાઈ છે.

    નીચેનામાંથી વિધાનોની કઈ જોડ સાચી છે?

    View Solution
  • 7
    દઢ પદાર્થ ચાકગતિ કરે ત્યારે,તેના બધાં કણોની
    View Solution
  • 8
    $M$ દળના એક પદાર્થને એક ઘર્ષણરહિત બેરીંગ ઉપર રાખેલી ગરગડી પર વીંટાળેલી દોરી વડે લટકાવવામાં આવે છે. ગરગડીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

    ગરગડીને વર્તુળાકાર તકતી ધારો તથા દોરી એ ગરગડી પર સરકતી નથી એમ ધારો.

    View Solution
  • 9
    ઢોળાવવાળા સમતલ પરથી સમાન ત્રિજ્યાની ગોળીય કવચ અને ધન નળાકાર ગબડીને કરીને નીચે આવે છે. તેમના પ્રવેગનો ગુણોત્તર .......... થશે.
    View Solution
  • 10
    $2.4\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા સ્થિર પદાર્થમાં $750\ J$ ચાકગતિ ઊર્જા ઉત્પન્ન કરવા માટે $5\ rad/s^2$ નો કોણીય પ્રવેગ ........ $(\sec)$ સમય સુધી આપવો પડે.
    View Solution