દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $25\; \mathrm{cm}$ છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક $1.5$ હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?
  • A$100 \;\mathrm{cm}, 50\; \mathrm{cm}$
  • B$25\; \mathrm{cm}, 50\; \mathrm{cm}$
  • C$18.75\; \mathrm{cm}, 37.5 \;\mathrm{cm}$
  • D$ 50\; \mathrm{cm}, 100\; \mathrm{cm}$
NEET 2019, Medium
Download our app for free and get startedPlay store
c
\(\frac{1}{f}=\left(\frac{\mu_{2}-\mu_{1}}{\mu_{1}}\right)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)

\(\Rightarrow \frac{1}{25}=\left(\frac{1.5-1}{1}\right)\left(\frac{1}{R}-\frac{1}{(-2 R)}\right) \)

\(\Rightarrow \frac{2}{25}=\frac{3}{2 R}\)

\(\Rightarrow R=\frac{75}{4}=18.75\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \left(\frac{A}{2}\right)$ હોય, જ્યાં $A$ પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.
    View Solution
  • 2
    બંને સપાટીની વક્રતાત્રિજ્યા $R$ ધરાવતા બહિગોળ લેન્સનો પાવર $p$ છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર $1.5P$ હોય તો તેની વક્રતાત્રિજ્યા ........$R$
    View Solution
  • 3
    $40\, cm$ વક્રતાત્રિજયા અને $1.65$ વક્રીભવનાંક ધરાવતા બર્હિગોળ લેન્સની કેન્દ્રલંબાઇ કેટલા .....$cm$ થશે?
    View Solution
  • 4
    પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે $45^{\circ}$ ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી $15^{\circ}$ ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 5
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....

    View Solution
  • 6
    મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે $\frac{8}{5}$ અને $\frac{3}{2}$ વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ $6 \mathrm{~cm}$ છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ $\frac{\alpha}{4} \mathrm{~cm}$ છે. $\alpha$ નું મૂલ્ય_______છે.
    View Solution
  • 7
    ગુરુધ્ષ્ટિ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

    કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    $6cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ અરીસાથી પ્રતિબિંબ વસ્તુ કરતાં $3$ ગણું મળે છે.તો વસ્તુ અંતર કેટલા ......$cm$ હશે?
    View Solution
  • 10
    એક વસ્તુને સમતલ અરીસાની સામે $12\,cm$ અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ $4\,cm$ ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે.
    View Solution