પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે $45^{\circ}$ ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી $15^{\circ}$ ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક $........$ થશે.
  • A$1.732$
  • B$1.333$
  • C$1.414$
  • D$2.732$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
\(i=45^{\circ}\)

\(D=i-r\)

\(15^{\circ}=45-r \Rightarrow r=30^{\circ}\)

\(n_{1} \sin i=n_{2} \sin r\)

\(1 \sin 45^{\circ}=\mu \sin 30^{\circ}\)

\(\frac{1}{\sqrt{2}}=\mu \frac{1}{2}\)

\(\mu=\sqrt{2}=1.414\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\, cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $25\, cm$ દૂર $3\, cm$ નો ચોરસ મૂકેલો છે. ચોરસનું કેન્દ્ર અરીસાની અક્ષ પર અને સમતલ અક્ષને લંબ છે. વાયરના પ્રતિબિંબ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ ........$cm^{2}$ છે.
    View Solution
  • 2
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે.જો કિરણ $AB $ બાજુ પર $\theta $ કોણે આપાત થાય તો તે બાજુ $AC$ માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
    View Solution
  • 3
    વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર $30 \,cm$ છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી $2$ હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... $cm$ થશે.
    View Solution
  • 4
    કોંચી વિભેદન (The Cauchy’s dispersion) સૂત્ર કયુ છે.
    View Solution
  • 5
    આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ $1$ માંથી પસાર થયા બાદ માધ્યમ $2$ માં પ્રકાશની ઝડ૫ વેગ $v_{2} \ldots$ $\times 10^{8}\,ms ^{-1}$ થશે. ( $c =3 \times 10^{8} \,ms ^{-1}$ આપેલ છે.)
    View Solution
  • 6
    ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ $10\; cm$ છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર $2 \;cm$ છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $50\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ અને $25\,\, cm$ કેન્દ્રલંબાઈ નો બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. હવે જો સમાંતર પ્રકાશનું પૂંજ તંત્ર પર આપાત થાય તો તે કેવી રીતે નિર્ગમન પામશે?
    View Solution
  • 8
    પાતળા પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ હોય,તો લઘુત્તમ વિચલન કોણ ${\delta _m}$ અને વક્રીભૂતકોણ $r$ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો થાય?
    View Solution
  • 9
    ઓરડાની છત અને બે પાસપાસેની દીવાલ પર અરીસા હોય,તો ઓરડા રહેલ માણસના કેટલા પ્રતિબિંબ દેખાય?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution