એક $d$ ઘનતાવાળું ટીપું $\rho$ ઘનતા અને $T$ પૃષ્ઠતાણવાળા પ્રવાહીમાં તરે છે જેમાં તે અડધુ પ્રવાહીની અંદર ડૂબેલુ છે.તો તે ટીપાની ત્રિજ્યા કેટલી હશે? (પૃષ્ઠતાણ ટીપાં પર ઉપરની દિશામાં બળ લગાવે છે.) 
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોય 
    View Solution
  • 2
    પરપોટા માટે અંદરના અને બહારના દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 3
    $1\,cm$ ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન $729$ નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ $75\,\,dyne/cm$ હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $...\times 10^{-4}\,J$  થશે.$(\pi = 3.14$ આપેલ છે.)
    View Solution
  • 4
    ત્રણ પ્રવાહીની ઘનતાઓ $\rho _1,\rho _2 $ અને $\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)$ છે, તેમના પૃષ્ઠતાણ $T$ ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ $\theta _1,\theta _2$ અને $\theta _3$ શેનું પાલન કરે?
    View Solution
  • 5
    બે સાબુના પરપોટાઓના દબાણ અનુક્રમે $1.02 \,atm$ અને $1.05 \,atm$ છે તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર ...........
    View Solution
  • 6
    નીચે બે કથનો આપેલા છે:

    કથન $I$: જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે તો ગરમ પાણીમાં કેશનળી ઉંચાઈ વધારો ઓછો હોય.

    કથન $II$ : જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે તો ઠંડા પાણીમાં કેશનળીનો ઊંયાઈ વધારો ઓછી હોય.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 7
    $30 \,dynes\, per\, cm $ પૃષ્ઠતાણ ધરાવતા $\frac{1}{{\sqrt \pi }}\,cm$ ત્રિજયાના પરપોટાની ત્રિજયા $\frac{2}{{\sqrt \pi }}\,cm$ કરવા માટે ....... $ergs$ કાર્ય કરવું પડે.
    View Solution
  • 8
    કેશનળીને પાણીમાં ડુબાડતાં ઉપર ચડેલા પાણીનું વજન $75 \times {10^{ - 4}}N$ છે.જો પાણીનું પૃષ્ઠતાણ $6 \times {10^{ - 2}}\,N{m^{ - 1}}$ હોય,તો કેશનળીનો પરીધ કેટલો થાય?
    View Solution
  • 9
    $R$ ત્રિજ્યાના ગોળાકાર બિંદુને સમાન કદના $n$ બિંદુઓમાં તોડવા માટે થયેલ કાર્ય એે શેના સમપ્રમાણામાં છે ?
    View Solution
  • 10
    કેશનળીને શિરોલંબ સાથે ${30^o}$ અને ${60^o}$નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇનો ગુણોતર કેટલો થાય?
    View Solution