પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોય 
NEET 2020, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R$ ત્રિજયાનો પરપોટો બનાવવા માટે $W$ કાર્ય કરવું પડતું હોય,તો $2R$ ત્રિજયાનો પરપોટો બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 2
    $ 3.0\, mm$ અને $6.0\, mm$ વ્યાસના બે નાનાં છિદ્રો એકબીજા સાથે જોડીને એક યુ-ટ્યૂબ રચેલ છે, જે બંને છેડે ખુલ્લી છે. જો યુ-ટ્યૂબમાં પાણી રાખેલ હોય તો ટ્યૂબના બે ભુજમાં સપાટીઓ વચ્ચેનો તફાવત કેટલો હશે ? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ $7.3 \times 10^{-2}\,N\,m^{-1}$ છે. સંપર્કકોણ શૂન્ય અને પાણીની ઘનતા $1.0 \times 10^3\, kg\, m^{-3}$ ? લો. $(g = 9.8\, m\, s^{-2})$
    View Solution
  • 3
    જ્યારે $r$ ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા $\frac{{5r}}{4}$ થાય છે.વાતાવરનું દબાણ $10\,m$ પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... $m$ હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)
    View Solution
  • 4
    એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત દબાણ બીજા પરપોટા કરતાં ત્રણ ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.
    View Solution
  • 6
    રેઈનકોટ્સને ક્યા દ્રવ્યો (પદાર્થો) સાથે કોટિંગ દ્વારા વોટરપ્રૂફ બનાવવામાં આવે છે ?
    View Solution
  • 7
    પ્રવાહી સાથે સપાટીને ભીની કરવી મુખ્યત્વે શાના પર નિર્ભર છે?
    View Solution
  • 8
    $75 \,dynes/cm$ પૃષ્ઠતાણ ધરાવતા પાણી પર રહેલી $5\,cm $ ત્રિજયાની વર્તુળાકાર પ્લેટને ઉંચકવા માટે કેટલું બળ લગાવવું પડે?
    View Solution
  • 9
    $10\, cm× 6 \,cm$ ની ફ્રેમમાંથી $10 \,cm × 11\, cm$ ની ફેમ બનાવવા માટે કરવું પડતું કાર્ય $2 × 10^{-4}\, joule $ હોય તો પૃષ્ઠતાણ કેટલું થાય?
    View Solution
  • 10
    મશીન દ્વારા પરપોટા બનાવવામાં આવે છે. મશીન પરપોટાની ત્રિજયા સમયના સપ્રમાણમાં વધારતું હોય,તો પરપોટાનું અંદરનું દબાણ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution