એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે? 
  • A$3/5$
  • B$2/5$
  • C$2/3$
  • D$5/3$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
b
Equation of adiabatic process \(TV^{2/f} =\) constant \(\therefore \,\,\frac {2}{f}=\frac {2}{5}=x\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ {27^o}C $ તાપમાને અને $8$ વાતાવરણ દબાણે ટાયરની ટયુબમાં હવા ભરેલ છે.ટયુબ ફાટતાં હવાનું તાપમાન કેટલું થશે?  [હવા માટે $\,\gamma = \,1.5$]
    View Solution
  • 2
    સમતાપી વિસ્તરણ દરમિયાન, આપેલા આદર્શ વાયુ પરિસર વિરુધ્ધ $ -150\; J$ કાર્ય કરે છે. આ દર્શાવે છે, કે ......
    View Solution
  • 3
    પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?
    View Solution
  • 4
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના પર આધાર રાખે છે ?
    View Solution
  • 5
    નીચેનામાથી કઈ થર્મોડાયનેમિક રાશિ નથી?
    View Solution
  • 6
    ઉપરોકત $P-V$ આલેખ એક પરમાણ્વિક આદર્શ વાયુ ધરાવતાં થરમોડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રીયા દર્શાવે છે.એક ચક્રીય પ્રક્રીયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા _______ થશે. 
    View Solution
  • 7
    થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
    View Solution
  • 8
    એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
    View Solution
  • 9
    નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... છે.
    View Solution
  • 10
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં મહત્તમ કાર્ય શેમાં થાય?
    View Solution