Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3.00$ મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને $40.0^{\circ} {C}$ જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર $\frac{{x}}{10}$ છે. તો ${x}$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? $\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)$
$C_{p}=\frac{7}{2} R$ અને $C _{ v }=\frac{5}{2} R ,$ ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર $dU : dQ : dW$ .................... થશે.
જો કાર્નોટ એન્જિન ઉષ્મા પ્રાપ્તિ તાપમાન $127^{\circ} C$ અને ઠારણ વ્યવસ્થા તાપમાન $87^{\circ} C$ ની વચ્ચે કાર્ય કરે છે, તો તેની કાર્યક્ષમતા ........ $\%$ છે ?
એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ABCA$ ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે $AB$ ભાગ દરમ્યાન $40 \,J$ ઉષ્માનું શોષણ કરે છે, $BC$ ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને $CA$ ભાગ દરમ્યાન $60 \,J$ ઉષ્મા પાછી ફેંકે છે. જો $BC$ ભાગ દરમ્યાન વાયુ પર $50 \,J$ કાર્ય થાય છે. વાયુની $A$ સ્થાન આગળ આતંરિક ઊર્જા $1560 \,J$ છે. $CA$ ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... $J$ થશે.