એક દિવાલ પર શિરોલંબ લટકાવેલ $d$ પહોળાઇના એક સપાટ અરિસાના કેન્દ્રની સામે $L$ અંતર પર પ્રકાશનો એક બિંદુવત ઉદગમ $S$ મુકેલ છે. આ અરિસાથી $2L$ અંતરે એક સમાંતર રેખા પર અરિસાની સામેથી એક માણસ પસાર થાય છે આ માણસને અરિસામાં પ્રકાશના ઉદગમનું પ્રતિબિંબ ક્યા અંતરે દેખાશે ?
A$d$
B$2d$
C$3d$
D$\frac{d}{2}$
JEE MAIN 2019,IIT 2000, Diffcult
Download our app for free and get started
c \(h=d+\frac{d}{2}+\frac{d}{2}+d=3d\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય $|f|=40\,cm$ હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) $100\, cm$ ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ $25\, cm$ છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કે
$1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
$20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
$f$ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $f/3$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેના અરીસાથી દૂરના છેડાનું પ્રતિબિંબ તે જ જગ્યાએ મળે છે,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?