$20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
  • A$0$
  • B$5$
  • C$10$
  • D$20$
Easy
Download our app for free and get startedPlay store
d
\(\,\frac{1}{F}\, = \,\,\frac{1}{{2{{f}}}}\,\, + \,\,\frac{1}{{2{{f}}}}\,\, \Rightarrow \,\,F\,\, = \,\,{{f}}\,\, = \,\,20\,\,cm\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રકાશીય માધ્યમોની જોડી માટે ક્રાંતિ કોણ $45^{\circ}$ છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોનાં વક્રીભવનાંકનો ગુણીત્તર. . . . . . છે.
    View Solution
  • 2
    માધ્યમમાં પ્રકાશનો વેગ $1.5 \times {10^8}m/s$ ,હોય તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 3
    $12\,\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો છે. $4\,\, cm $ લંબાઈના પદાર્થને કેટલા .......$cm$ દૂર મૂકતાં પ્રતિબિંબ $1 \,\,cm$ નું અને વાસ્તવિક મળશે?
    View Solution
  • 4
    $-15\;D$ અને $5\;D$ વાળા બે લેન્સ પરસ્પર સંપર્કમાં છે. આ જોડાણની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 5
    આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 6
    ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતો માણસ $120\,\, cm$ થી નજીકની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. લેન્સ દ્વારા તે $40 \,\,cm$ અંતરે સુધી વાંચી શકે છે તો કેન્દ્રલંબાઈ ......$cm$ છે.
    View Solution
  • 7
    બે સમતલ અરીસા વચ્ચે અમુક ખૂણો રાખીને તેના પર કિરણ આપાત કરતાં વિચલનકોણ $300^o$ થાય છે. તો તેના કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 8
    $2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$  વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
    View Solution
  • 9
    જો મોટવણી $-0.5$ હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ ...... .  (સેમી માં)
    View Solution
  • 10
    $30^o $ પ્રિઝમકોણ માટે $45^o $ આપાતકોણ છે.કિરણ $AC$ દ્વારા પરાવર્તન થઇને મૂળ માર્ગે પાછો ફરે છે. તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution