જ્યારે $ 174.5\,mg $ અષ્ટપરમાણ્વીય સલ્ફરને  $78\,g$ બ્રોમીન ઉમેરવામાં આવે તો બ્રોમિનનું ઉત્લકન બિંદુ ............. $K$ થાય છે . $Br_2$ માં $K_b\,\,5.2\, K$  મોલ$^{-1}$  $kg$  અને $Br_2$ નું ઉત્લકન બિંદુ $332.15\,K$
  • A$332.19$
  • B$236.52$
  • C$339.89$
  • D$345.63$
Medium
Download our app for free and get startedPlay store
a
આપેલ  \(w = 174.5 \times 10^{-3}, W = 78 g, m = 8 \times 32 = 256\)

( \(\because \) અષ્ટપરમાણ્વીય, \(K^{'}_b\) \(= 5.2\))

\(\because \,\,\Delta T\,\, = \,\,\frac{{1000{K_b}w}}{{mW}}\)

\( = \,\,\frac{{1000\,\, \times \,\,5.2\,\, \times \,\,174.5\,\, \times \,{{10}^{ - 3}}}}{{78\,\, \times \,\,256}}\)  \( = \,\,0.045\)  

\(\therefore \,\,B{r_2}\)  દ્રાવણ નું ઉત્લકન  બિદુ

\( = \,\,332.15\,\, + \,\,\Delta {T_b}\,\, = \,\,332.15\,\, + \;\,0.045\,\, = \,\,332.195\,\,K\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મંદ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે .... 
    View Solution
  • 2
    $10\, \mathrm{~g}$ ગ્લુકોઝ $\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)$ ને $250 \,\mathrm{ml}$ પાણીમાં $\left(\mathrm{P}_{1}\right)$ $10\, \mathrm{~g}$ યુરિયા $\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{2}\right)$ અને $10\, \mathrm{~g}$ સુક્રોઝ $\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{3}\right)$ ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 3
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 4
    મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ દ્વારા આદર્શ દ્રાવણ ઉદભવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619\,\,K\,pa $ અને $4.556\,\,K\,pa $ છે તો બાષ્પના ઘટકો (મોલ અંશના સંદર્ભમાં) કેટલા હશે?
    View Solution
  • 5
    $125 $ ગ્રામ બેન્ઝિન (ઉત્કલનબિંદુ $80^o$  સે)માં $3.3$  ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $80.66^o$ સે હોય, તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે ? ($K_b =3.28$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 6
    પોટેશિયમ ક્લોરાઈડનું $0.5$ ટકાવાર દ્રાવણ $-0.24^{\circ}\,C$ પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી $\dots\dots$છે.

    (પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)

    View Solution
  • 7
    એક દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાંના શુદ્ધ ધટક $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $p_A$ અને $p_B$ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ-અંશ હોય, તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ ...... થશે
    View Solution
  • 8
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 9
    ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
    View Solution
  • 10
    જો શુદ્ધ પાણીનાં બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું બાષ્પ દબાણ હોય તો આ બાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલારીટી શોધો.
    View Solution