એક દૂરના સૂર્યમંડળનો એક ગ્રહ પૃથ્વી કરતાં $10$ ગણો દળદાર છે અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ગણી $10$ ઓછી છે. જો પૃથ્વી પરનો નિષ્ક્રમણ વેગ $11\; km / s$ હોય આ ગ્રહ પરનો નિષ્કમણ વેગ ($km / s$ માં) કેટલો હશે?
AIEEE 2008, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ અને $3\,m$ દળના બે ઉપગ્રહો પૃથ્વીને ફરતે અનુક્રમે $r$ અને $3r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તેમને અનુરૂપ કક્ષીય ઝડપનો ગુણોતર ....... છે.
$100\,kg$ દળ ધરાવતા ત્રણ એકસમાન $A, B$ અને $C$ કણોને સીધી રેખા ઉપર $AB = BC = 13\,m$ થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ $P$ ઉપર $F$ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. $P$ ને રેખા $AC$ ના લંબ દ્વિભાજક ઉપર કણ $B$ થી $13\,m$ અંતરે મૂકવામાં આવેલ છે. $F$ નું મૂલ્ય $..........\,G$ થશે.
$‘m’$ દળ ના પદાર્થ ની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા $ - mg{R_e}$ હોય તો પૃથ્વીની સપાટીથી ${R_e}$ ઊંચાઈએ ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થશે? (જ્યાં ${R_e}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે )
કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર $\vec E$ $=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j$ મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો $(12\,m, 0)$ અને $(0, 5\,m)$ અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પર મૂકેલો છે. તેને પૃથ્વીની સપાટીથી $h = 3R$ ઊંચાઇ પર લઈ જવામાં આવે છે. પદાર્થની ગુરુત્વ સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશે