તત્વ | મોલની સંખ્યા | સાદો ગુણોતર |
---|---|---|
\(C = 40\%\) | \(40/12 = 3.33\) | \(1\) |
\(H = 13.33\%\) | \(13.33/1 = 13.33\) | \(4\) |
\(N = 46.67\%\) | \(46.67/14 = 3.33\) | \(1\) |
સૂત્ર \(CH_4N\)
વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.
વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.
ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.
$A$. સ્તંભ ક્રોમેટોગ્રાફી
$B$. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી
$C$. પેપર ક્રોમેટોગ્રાફી
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.