એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતા તેમાં $C = 40\%$, $H = 13.33\%$ અને $N = 46.67\%$. જોવા મળે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
  • A$C_2H_7N_2$
  • B$CH_5N$
  • C$CH_4N$
  • D$C_2H_7N$
Easy
Download our app for free and get startedPlay store
c
તત્વ મોલની સંખ્યા સાદો ગુણોતર
\(C = 40\%\) \(40/12 = 3.33\) \(1\)
\(H = 13.33\%\) \(13.33/1 = 13.33\) \(4\)
\(N = 46.67\%\) \(46.67/14 = 3.33\) \(1\)

 સૂત્ર  \(CH_4N\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓર્થો અને પેરાનાઈટ્રોએનીલીનના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 2
    નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 3
    નેપ્થેલીનનું શુદ્ધિકરણ કરવા માટેની રીતનું નામ સૂચવો.
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

    વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

    ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

    View Solution
  • 5
    વિભેદી અધિશોપાણના સિંધધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વાર્ણલેખિકી) તકનિક/કો છે તે______

    $A$. સ્તંભ ક્રોમેટોગ્રાફી

    $B$. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી

    $C$. પેપર ક્રોમેટોગ્રાફી

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    સલ્ફાઈડ આયનનું અસ્તિત્વ પારખવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયો રીએજન્ટ વપરાય છે?
    View Solution
  • 7
    $0.8\, {~g}$ કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી $42\, \%$ હોય , તો વિશ્લેષણ દરમિયાન વિકસિત એમોનિયા દ્વારા $....\,{mL}$ $1\, {M}$ ${H}_{2} {SO}_{4}$ને તટસ્થ કરવામાં આવ્યું હોત.
    View Solution
  • 8
    સલ્ફરની પરખ કયા સંયોજનમાંથી કરતા જાંબલી રંગનું સંયોજન મળશે ?
    View Solution
  • 9
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 10
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution