એક કણ સરળ આવર્તગતિ $(SHM)$ કરે છે. જ્યારે તેનું સ્થાનાંતર કંપવિસ્તાર કરતાં અડધું હોય ત્યારે કણની સ્થિતિઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર $........$ થશે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ ધરાવતા બ્લોક $A$ અને $B$ને $L$ લંબાઈ ધરાવતી અને $K$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.બન્ને બ્લોક શરૂઆતમાં સ્થિર અને સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં છે, $m$ દળનો બ્લોક $C$ એ $v$ વેગથી ગતિ કરીને $A$ સાથે અથડાઇ છે તો,
જે દરેક સ્પ્રિંગ અચળાંક $K_1$ ધરાવતી બે એક સરખી સ્પ્રિંગ ને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો નવો સ્પ્રિંગ અચળાંક અને આવર્તકાળ .............. ના અંશ થી બદલાશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ ગોઠવેલ સ્પ્રિંગ પર હલકા સપાટ પાટિયા પર $2\; kg$ દળનો પદાર્થ મૂકેલો છે. સ્પ્રિંગ અને પાટિયાનું દળ અવગણ્ય છે. સ્પ્રિંગને થોડી દબાવીને છોડી દેતાં તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $200\; N/m$ છે. આ દોલનનો ઓછામાં ઓછો કંપવિસ્તાર કેટલો હોવો જોઇએ જેથી પદાર્થ એ પાટિયા પરથી છૂટો પડી જાય? ($g=10 m/s^2$ લો)
પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિતિઉર્જા $(P.E.)$, ગતિઉર્જા $(K.E.)$ અને કુલઉર્જા $(T.E.)$ સ્થાનતર $x$ ના વિધેય સ્વરૂપે માપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?