એક $m$ દળ ધરાવતો પદાર્થ $R_0$ ત્રિજયાના વર્તુળ પર $v_0$ વેગથી સમક્ષિતિજ લીસા સમતલમાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દળને લીસા સમતલમાં રહેલા છિદ્રમાંથી પસાર થતાં દોરી વડે બાંધી રાખેલ છે. દોરી પરનું તણાવબળ ધીરે ધીરે વધારવામાં આવે છે અને છેલ્લે $m$ દળવાળો પદાર્થ $\frac{{{R_0}}}{2}$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. અંતિમ ગતિઊર્જાનું મૂલ્ય કેટલું થશે?
AIPMT 2015, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1 \,\,g, 2 \,\,g$ અને $3\,\, g$ દળ ધરાવતા કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઊગમબિંદુ પર છે. $4 \,\,g$ દળ અને $\alpha (\hat i + 2\hat j + 3\hat k)$ સ્થાનસદિશ ધરાવતા કણને સામેલ કરતાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ $(1, 2, 3)$ મળે છે. જો અચળ હોય, તો તેનું મૂલ્ય ..... હોવું જોઈએ.
$l$ લંબાઈ અને $M$ દળનો એક સળિયો તેના બે છેડામાંથી પસાર થતી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને આંદોલનો કરે છે. તેનો મહત્તમ કોણીય વેગ $\omega$ છે. તો આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મહત્તમ કેટલી ઊંંચાઈ પ્રાપ્ત કરે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\mathrm{m}$ દળને એક દળરહિત દોરી વડે બાંધી એક $\mathrm{r}$ ત્રિજ્યા અને $m$ દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે $h$ અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
$'r'$ ત્રિજ્યા ધરાવતા પૈડાના પરીઘનાં ફરતે દોરી વિટાળવામાં આવે છે. પૈડાની અક્ષ સમક્ષીતીજ તેમજ તે અક્ષને અનુલક્ષિને જડત્વની ચાકમાત્રા $I$ છે. દોરીના છેડે $mg$ વજન લટકાવવામાં આવે છે. વજન વિરામ સ્થિતિમાંથી પતન કરે છે.$‘h'$ ઊંચાઈ પરથી પતન પછી, પૈડાના કોણીય વેગનો વર્ગ ...... હશે.
જો $I_1$, $I_2$ અને $I_3$ એ સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા અનુક્રમે ધન ગોળા, પોલા નળાકાર અને રિંગની જડત્વની ચાકમાત્રા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
એક વર્તુળાકાર તકતી લોખંડ અને એલ્યુમિનિયમમાંથી એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની તેની ભૌમિતિક અક્ષને લઈને તેની જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય. આ કોની સાથે શક્ય છે?
બાજુ $b$ ધરાવતાં ચોરસનાં ચાર ખૂણાઓ ઊપર $m$ દળ ધરાવતાં અને $a$ ત્રિજ્યા ધરાવતાં ચાર એક સરખા ઘન ગોળા ગોઠવેલા છે. ચોરસની એક બાજુ કે જ્યાં પરિભ્રમણ અક્ષ ચોરસના સમતલને લંબ હોય તેને સાપેક્ષ જડત્વની ચાકમાત્રા ............... હશે.