એક મોલ આદર્શવાયુનું તાપમાન $T$ એ $V$ કદ માટે, $T=-$ $\alpha V^3+\beta V^2$ પ્રમાણે ચલે છે. જ્યાં $\alpha$ અને $\beta$ ઘન પુર્ણાકો છે. તો આ પ્રક્રિયા દરમિયાન વાયુનું મહત્તમ દબાણ કેટલું થશે
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુની વિશિષ્ટ ઉષ્મા......
    View Solution
  • 2
    સમાન દળ ધરાવતા $N_2$ અને $O_2$ વાયુઓને પાત્ર $A$ અને $B$ માં ભરેલા છે. પાત્ર $B$ નું કદ પાત્ર $A$ ના કદ કરતાં બમણું છે, તો પાત્ર $A$ અને $B$ પાત્ર માં રહેલા દબાણનો ગુણોત્તર......
    View Solution
  • 3
    વાયુની ગતિઉર્જામાં, નીચેનામાંથી શું સાચુ છે ?

    $(i)$ વાયુનું દબાણ એ તેના અણુના સરેરાશ વેગ સમાન છે.

    $(ii)$ અણુની $rms$ વેગ એ દબાણના સમાન છે.

    $(iii)$ પ્રસરણ દર એ અણુના સરેરાશ વેગને સમાન છે.

    $(iv)$ વાયુનો સરેરાશ અનુવાદક ગતિ ઊર્જા તેના કેલ્વિન તાપમાનને સમાન છે.

    View Solution
  • 4
    જો એક મોલ એક પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\frac{5}{3}} \right]$ ને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\,\frac{7}{5}} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $\gamma$ ..........?
    View Solution
  • 5
    એક પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા વધારવામાં આવે તો સરેરાશ મુક્તપથ પર શું અસર પડશે.
    View Solution
  • 6
    વાયુ માટેનું સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે

    $\left( {P + \frac{{a{T^2}}}{V}} \right)\,{V^c} = (RT + b)$, જ્યાં $a, b, c$ અને $R$ અચળાંક છે.

    તે સમતાપી રીતે $P = A{V^m} - B{V^n}$ પર આધાર રાખે જ્યાં $A$ અને $B$ માત્ર તાપમાન પર આધાર રાખતા હોય તો ...

    View Solution
  • 7
    અચળ દબાણે ત્રિપરમાણ્વિક, દ્વિપરમાણ્વિક અને એેક પરમાણ્વિક વાયુને ઉષ્માનો એેકસમાન જથ્થો આપવામાં આવતુ હોય તો...
    View Solution
  • 8
    આપેલ આકૃતિ માં પહાડની ટોચ ઉપર અને નીચે ઘનતાનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 9
    અચળ કદે તાપમાન વધારવામાં આવે, તો 
    View Solution
  • 10
    અચળ દબાણે, આદર્શ વાયુના કદમાં પ્રતિ કેલ્વિન તાપમાનના વઘારાએ થતો વઘારો અને વાયુના મૂળ કદનો ગુણોત્તર ... છે. (જયાં $T$ = વાયુનું નિરપેક્ષ તાપમાન છે.)
    View Solution