વાયુને ગરમ કરતાં પિસ્ટન
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇડ્રોજન વાયુ માટે ${C_p} - {C_v} = a$ અને ઓક્સિજન વાયુ માટે ${C_p} - {C_v} = b$ હોય તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 2
    આપેલ તાપમાન $T$ એ વાયુની $rms$ ઝડપ ${v_{rms}},$ મહત્તમ શક્ય ઝડપ ${v_{mp}},$ અને સરેરાશ ઝડપ ${v_{av}}$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાથી કયો છે
    View Solution
  • 3
    જો બંધ પાત્રમાં કોઈ વાયુનું દબાણ ઘટાડવામાં આવે ત્યારે પરમાણુનો સરેરાશ મુક્ત પથ ......થશે.
    View Solution
  • 4
    $T$ તાપમાને એક વાયુમિશ્રણ એ $3$ મોલ ઑકિસજન અને $5$ મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ $A,B,C$માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ $K$ ને અનુરૂપ તાપમાન $.........\,{}^{\circ}\,C$ થશે.
    View Solution
  • 6
    $67.2\, lit$ નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં $STP$ એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા $20\,^oC$ વધારો કરવા માટે  ..... $J$ ઉષ્માની જરૂર પડે. [ $R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}$]
    View Solution
  • 7
    $T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 8
    એક વાયુ મિશ્રણમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે. જો કંપનગતિને અવગણવામાં આવે, તો તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
    View Solution
  • 9
    વિધાન $- 1$ : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં

    વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.

    View Solution
  • 10
    એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી $( quasi$ $static )$ પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા $C$ અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ $P$ અને કદ $ V$ વચ્ચેનો સબંધ $PV^n$ = અચળ વડે આપવામાં આવે,તો $‘n’$ માટે ( અહીં $C_P$ અને $C_V$ ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)
    View Solution