એક $3m$ દળનો પ્રક્ષિપ્ત તેના પથના મહત્તમ બિંદુએ ફૂટે છે અને તે ત્રણ સમાન ભાગોમાં વહેંચાય છે. જેમાંનો એક ભાગ તેના પથ (માર્ગ) પર પાછો ફરે છે. બીજો સ્થિર સ્થિતિએ જાય છે. જ્યારે ત્રીજો ભાગ જમીન પર ઉતરાણ કરે ત્યારે પ્રક્ષિપ્ત બિંદુથી તેનું અંતર ......... $m$ હશે.  (વિસ્ફોટ ન થયો હોય તે સમયે પ્રક્ષિપ્ત અવધિ $100 m$ હતી)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અનુક્રમે $10\,kg$ અને $20\,kg$ દળ ધરાવતા બે વસ્તુઓને $10\,m$ લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. $10\,kg$ દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર$.....$
    View Solution
  • 2
    શુદ્ધ રોલિંગ ના કિસ્સામાં, $R$ ત્રિજ્યાની રીંગના $A$ બિંદુ નો વેગ શું થશે?
    View Solution
  • 3
    $0.9\, kg$ દળ અને $1 \,m$ લંબાઈ ધરાવતા સળિયાના એક છેડાને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે, $0.1\, kg$ દળ અને $80\,m / s$ના વેગથી આવતો કણ નીચેના છેડે ચોંટી જતા કોણીય ઝડપ .......
    View Solution
  • 4
    બે $0.3\ kg$ અને $0.7\ kg$ દળના પદાર્થને એક $1.4\ m$ લંબાઈની લાકડીના જેનું દળ નહિવત્ત છે તેના છેડે બાંધેલા છે. લાકડીને તેની લંબાઇની લંબ દિશામાં અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. ન્યૂનતમ કાર્યથી લાકડીને ફેરવવા માટે અક્ષ નું સ્થાન ક્યાં હોવું જોઈએ ?
    View Solution
  • 5
    $m$ દળનો પદાર્થ મુકત કરતાં $h$ અંતર કાપ્યા પછી તેનો વેગ
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી $xy$ સમતલ માં છે. $z$  અને $z'$ અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
    View Solution
  • 7
    $20\;cm$ ત્રિજ્યા અને $0.5\;kg$ દળ ધરાવતી તકતી ઢાળ પર ગબડે છે. તેને ગબડવા માટે જરૂરી ઘર્ષણબળ શોધો.
    View Solution
  • 8
    એક તકતીની કોણીય ઝડપ $(a-bt)$ હોય,તો તે સ્થિર  થાય,ત્યાં સુધીમાં કરેલું કોણીય સ્થાનાંતર કેટલું થાય?
    View Solution
  • 9
    $M $ દળ અને $ l $ લંબાઇના ચાર પાતળા સળિયા એક ચોરસ ફ્રેમની રચના કરે છે. આ ચોરસના સમતલને લંબ અને ફ્રેમના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 10
    $l$ લંબાઈને ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર ચાર બિંદુવત્ દળો (દરેક નું દળ $m$) મૂકવામાં આવે છે. તો $BD$ ને સમાંતર એવી $A$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution