એક પ્રક્રિયામાં એક પરમાણ્વિક આદર્શ વાયુના એક મોલને સમીકરણ $PV^3= $ અચળ દ્વારા દર્શાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની ઉષ્માધારિતા કેટલી હશે?
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયા તાપમાને સરેરાશ ગતિઊર્જા એ $1\, V$ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવા માટે આપવી પડતી ઊર્જા સમાન થાય ?
    View Solution
  • 2
    $ 27^\circ C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $ 327^\circ C $ કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 3
    ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ($J\, kg^{-1}\, K^{-1}$ માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર$= 27$)
    View Solution
  • 4
    વાયુના તાપમાન એ .........નું માપન છે.
    View Solution
  • 5
    અચળ દબાણે $STP$ એ રહેલા વાયુ કરતા $10 \%$ વધારે સરેરાશ વર્ગીત ઝડપ ક્યા તાપમાને મળશે?
    View Solution
  • 6
    $0 \;K$ તાપમાને વાયુનો કયો ગુણઘર્મ શૂન્ય હોય?
    View Solution
  • 7
    વાન્ડર વાલ્સના અચળાંકો $a$ અને $b$ પ્રમાણે ક્રાંતિક (critical) તાપમાન કઈ રીતે આપવામાં આવે છે.
    View Solution
  • 8
    આદર્શવાયુનો યોગ્ય ગુણધર્મ પસંદ કરો.
    View Solution
  • 9
    એક બહુ પરમાણ્વિક વાયુના $24$ કંપન મોડ છે. તો તેના માટે $\gamma$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    $25\times10^{-3}\, m^3$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં $300\, K$ જેટલા ઓરડાના તાપમાને $1\, mol$  $O_2$ વાયુ ભરેલ છે.$O_2$ વાયુના અણુનો વ્યાસ અને $rms$ ઝડપ અનુક્રમે $0.3\, nm$ અને $200\, m/s$ છે,તો $O_2$ વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે?
    View Solution