એક સામાન્ય કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ નીચેની બંધારણીય ટકાવારી ધરાવે છે. $Ca$ $= 40\%$, $C$ $= 12\%$, $O$ $= 48\%$  જો અચળ પ્રમાણનો નિયમ સાચો હોય તો, $4$ ગ્રામ કેલ્શિયમ કાર્બોંનેટના નમુનામાં ઉદ્‌ભવતા કેલ્શિયમનું વજન બીજા ઉદ્‌ગમમાં કેટલા ........... ગ્રામ હોય ?
  • A$0.016$
  • B$0.16$
  • C$1.6$
  • D$16$
Diffcult
Download our app for free and get startedPlay store
c
\(100\) ગ્રામ \(CaCO_3\) માં  \(Ca\)  \(= 40\) ગ્રામ

\(4\) ગ્રામ \(CaCO_3\) માં  \(Ca\) નું વજન \( = \frac{{40}}{{100}} \times 4 = 1.6\,g\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $6.3\, g$ ઓક્ઝેલિક ઍસિડ ડાયહાયડ્રેટનું $250\, ml$ સુધી જલીય દ્રાવણ બનાવવામાં આવે છે.$10\, ml$ દ્રાવણનું $0.1\, N\, NaOH$ વડે તટસ્થીકરણ કરવા  જરૂરી $NaOH$નું પ્રમાણ જણાવો........$ml$
    View Solution
  • 2
    $2 \times 10^{22}$ નાઈટ્રોજન પરમાણુઓનું દળ..... ગ્રામ છે.
    View Solution
  • 3
    $18$ મિલિલિટર પાણીમાં હાજર $\bar \,e$ની કુલ સંખ્યા કેટલી ? (પાણીની ઘનતા $1$ ગ્રામ/મિલિ)
    View Solution
  • 4
    $61\,g$ વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન $52\,g$ થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો.

    (પરમાણ્વીય દળ, $Ba=137\,amu,  Cl=35.5\,amu$)

    View Solution
  • 5
    જો બે સંયોજનોના પ્રમાણસૂચક સૂત્ર સમાન હોય પરંતુ  તેમના અણુસૂત્ર જુદા-જુદા હોય, તો તેમના ....... 
    View Solution
  • 6
    જથ્થો કે જે તાપમાન સાથે બદલાય (ફેરફાર) થાય છે તે________. 
    View Solution
  • 7
    $A_1$ ગ્રામ તત્વ એ તેનો $A_2$ ગ્રામ ઓક્સાઈડ આપે છે તો તત્વનો તુલ્યભાર એ .....
    View Solution
  • 8
    $0.046\, g $ ઈથેનોલમાં કેટલા $ H-$ પરમાણુ હાજર હશે ?
    View Solution
  • 9
    $CH_4$ ની સાપેક્ષે એક બાષ્પશીલ પદાર્થની બાષ્પધનતા $4$ હોય, તો તે પદાર્થનું આણ્વિય દળ જણાવો.
    View Solution
  • 10
    ડાલ્ટન ના પરમાણવીય સિધ્ધાંત ની ખોટી ધારણા/ઓ શોધો.

    $(A)$ જુદા જુદા તત્વો ના પરમાણુઓ ના દળ જુદા જુદા (અલગ) હોય છે.

    $(B)$ દ્રવ્ય (Matter) વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.

    $(C)$ જુદા જુદા તત્વ ના પરમાણુઓ જ્યારે કોઈ નિશ્વિત પ્રમાણમાં (ગુણોત્તરમાં) જોડાય છે ત્યારે સંયોજનો બને છે.

    $(D)$ આપેલ તત્વના બધા જ પરમાણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે તેમાં દળનો પણ સમાવેશ થાય છે.

    $(E)$ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે.

    નીચે આપેલ વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.

    View Solution