એક સમાન $6\, kg$ દળ ધરાવતાં અને $2.4\, meter$ લંબાઈ ધરાવતાં પાતળા પટ્ટાને વાળીને એક સમતુલ્ય ષષ્ટકોણ બનાવવામાં આવે છે. ષષ્ટકોણનાં સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $\times \,10^{-1} \,kg m ^{2}$ હશે.
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60$નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ $\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2$ છે, જ્યાં $x=$__________.$\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)$.
    View Solution
  • 2
    ઘન ગોળા માટે ચાકગતિ અને રેખીયગતિ ઊર્જા નો ગુણોત્તર
    View Solution
  • 3
    સમબાજુની બાજુ પર બે રિંગ સરકે છે. તો નીચેનામાંથી  કયા જોડનું સંરક્ષણ થશે?
    View Solution
  • 4
    $m$ દળ ધરાવતા લોલકને,ખેંચી ના શકાય તેવી દોરી વડે,ઊર્ધ્વ આધારથી લટકાવવામાં આવે છે.લોલક ઊર્ધ્વ અક્ષને આપેક્ષ $\omega $ $rads^{-1}$ જેટલી કોણીય ઝડપથી આધારબિંદુને આસપાસ
    View Solution
  • 5
    બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે ${I}_{1}$ અને ${I}_{2}$ છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_{1}$ અને $\omega_{2}$ છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?
    View Solution
  • 6
    $R$ ત્રિજ્યાની તકતીની રીમ પર $m$ દળનો પદાર્થ વિષમઘડી દિશામાં $ v$ વેગથી ગતિ કરે છે તકતીની જડત્વની ચાકમાત્રા $1 $ છે અને તે સમઘડી દિશામાં ‘$\omega$’ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો પદાર્થ ગતિ કરવાનું બંધ કરે તો તકતીનો કોણીય વેગ શું થશે?
    View Solution
  • 7
    આપેલ આકૃતિમાં બે પૈડાં $P$ અને $Q$ ને બેલ્ટ $B$ થી જોડવામાં આવેલ છે. $P$ પૈડાની ત્રિજયા $Q$ પૈડાં કરતાં ત્રણ ગણી છે. સમાન ચાકગતિઊર્જાના કિસ્સામાં તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\left(\frac{{I}_{1}}{{I}_{2}}\right)$, ${x}: 1$ હોય તો ${x}$ નું મુલ્ય કેટલું હશે?
    View Solution
  • 8
    લંબચોરસ તકતીની જડત્વની ચાકમાત્રા સમતલને લંબ અક્ષ $O$ અને $O ^{\prime}$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગુણોતર ....... .
    View Solution
  • 9
    એક સ્થિર સ્થિતિમાં રહેલું પૈડું અચળ કોણીય પ્રવેગ થી ફરવાનું સારું કરે છે જો તે પ્રથમ $1\ sec$ માં $\theta_1 $ અને બીજી સેકંડ માં $\theta_2 $ કોણીય અંતર કાપે તો $\theta_2 \over \theta_1 $ =
    View Solution
  • 10
    એક ઘન ગોળો ગબડતી ગતિમાં છે.ગબડતિ ગતિ (લોટણ ગતિ) માં પદાર્થ સ્થાનાંતરીત ગતિઊર્જા $(K_t) $ અને ભ્રમણીય ગતિઊર્જા $(K_r)$ એક સાથે ધરાવે છે.આ ગોળા માટે $ K_t: (K_t+ K_r)$ નો ગુણોત્તર છે.
    View Solution