દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે $Q$ જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય?
  • A$\frac {3}{2}\,Q$
  • B$\frac {5}{3}\,Q$
  • C$\frac {7}{5}\,Q$
  • D$\frac {2}{3}\,Q$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
c
\(Q=C v \Delta T\)

\(Q^{\prime}=C_{P} \Delta T\)

\(Q^{\prime}=\frac{C_{P}}{C_{V}} Q=\left(1+\frac{2}{5}\right) Q=\frac{7}{5} Q\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના $27^{\circ} C$ તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. $^{\circ}\,C$ 
    View Solution
  • 2
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 3
    $27°C$ અને $13.8 Pa$ એ $1m^3$ કદના સિલિન્ડરમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા શું કેટલી છે? (બોલ્ટઝમેન અચળાંક $k = 1.38 \times 10^{-23} JK^{-1}$)
    View Solution
  • 4
    પ્રયોગશાળામાં $27°C$ એ $10^{-11} mm\, of\, Hg$ નું સૌથી નીચું દબાણ પેદા કરી શકાયું છે. આ દબાણે $cm^3$ દીઠ આદર્શ વાયુના પરમાણુની સંખ્યા શું થશે?
    View Solution
  • 5
    $47^o C$ તાપમાને રહેલા $O_2$ વાયુના અણુની $V_{r.m.s}$ ઝડપ જેટલી ઝડપ, $H_2$ વાયુના અણુની ...... $K$ તાપમાને થશે .
    View Solution
  • 6
    એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
    View Solution
  • 7
     ....... $^oC$ તાપમાને $N_2$ ની rms ઝડપ $127^°C$ તાપમાને રહેલા $O_2$ ની $rms$ ઝડપ જેટલી થાય?
    View Solution
  • 8
    નળીની ક્ષમતા $3$ લિટર છે. જો તે $6$ ગ્રામ $O_2$ , $8$ ગ્રામ $N_2$ અને $5$ ગ્રામ $CO_2$ ને મિશ્ર કરેલા હોય, તો $27°C$ તાપમાને નળીનું દબાણ કેટલું થાય ?($R = 8.31 J/mole K$)
    View Solution
  • 9
    વાયુની $rms$ ઝડપ એ
    View Solution
  • 10
    આદર્શ વાયુના ગતિવાદ અનુસાર

    $A$. વાયુ અણુઓની ગતિ $0^{\circ} C$ તાપમાને ફ્રિજ (જામી) જાય છે.

    $B$. જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે.

    $C$. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે.

    $D$. પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k_{B} T$ જેટલી હોય છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution