$T$ તાપમાને એક વાયુમિશ્રણ એ $3$ મોલ ઑકિસજન અને $5$ મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
  • A$15\,RT$
  • B$12\,RT$
  • C$4\,RT$
  • D$20\,RT$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
a
\(U_{\text {total }} =U_{O_{2}}+U_{A r}\)

\(=\frac{3 \times 5 \times R T}{2}+\frac{5 \times 3 \times R T}{2}\)

\(=15 \mathrm{RT}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 2
    $1$ $kg$ દળવાળા દ્વિ-પરમાણ્વિક વાયુનું દબાણ $8 \times 10^4$  $N/m^2$ છે.વાયુની ઘનતા $4$ $kg/m^3$ છે. વાયુની ઉષ્મીય ગતિને કારણે તેનામાં કેટલી ઊર્જા ($\times 10^4\; J$ માં) હશે ?
    View Solution
  • 3
    એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $M$ જેટલું મોલર દળ અને $1.4$ જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે $v$ જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( $R$ = universal gas constant)
    View Solution
  • 4
    $20$ લિટર કદ ધરાવતા એક વાયુપાત્રમાં $2.5 \times  10^5\, N\, m^{-2}$ દબાણે ઑક્સિજન વાયુ ભરેલો હોય, તો વાયુપાત્રમાં રહેલા ઑક્સિજન વાયુનું દળ શોધો. વાયુપાત્રમાં ઑક્સિજનનું તાપમાન $27°C$, ઑક્સિજનનો અણુભાર $32 \,g\, mol^{-1}, \,R = 8.31 \,J mol^{-1} K^{-1}$
    View Solution
  • 5
    એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ $4.5$ લીટર અને બીજા ચેમ્બરનું કદ $5.5$ લીટર છે. પ્રથમ ચેમ્બર $2.0\, atm$ દબાણે $3.0$ મોલ વાયુ ધરાવે છે તેમજ $3.0\, atm$ દબાણે બીજે ચેમ્બર $4.0$ મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય $x \times 10^{-1} \,atm$ છે. 1 નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 6
    આદર્શ વાયુની વર્તણુંક માટેનો ગ્રાફ નીચે પૈકી કયો છે? સંજ્ઞાઓ તેમનો સામાન્ય અર્થ ધરાવે છે.
    View Solution
  • 7
    વાયુ $0^oC$ તાપમાને છે. વાયુને ..... $^oC$ તાપમાન સુધી ગરમ કરતાં પરમાણુનો $rms$ વેગ બમણો થાય $?$
    View Solution
  • 8
    પાત્રમાં રહેલો ગેસનું દબાણ ${P_0}$છે.હવે અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરતાં નવું દબાણ
    View Solution
  • 9
    $125\; ml$ વાયુ $A$ નું દબાણ  $0.60$ વાતાવરણ અને $150\; ml$ વાયુ નું દબાણ $0.80$ વાતાવરણ છે તેને સમાન તાપમાને $1$ લિટર કદના પાત્રમાં ભરેલો છે. સમાન તાપમાને મિશ્રણનું કુલ દબાણ (વાતાવરણમાં) શું થશે?
    View Solution
  • 10
    $T$ તાપમાને વાયુ મિશ્રણ $2$ મોલ ઓકિસજન અને $4$ મોલ નિયોન ધરાવે છે.બધા જ કંપન પ્રકારો અવગણતા, તંત્રની કુલ આંતરિક ઊર્જા $........\,RT$ હશે.
    View Solution