એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી?
A
તંત્રને કોઈ ઉષ્મા આપવામાં આવતી નથી.
B
વાયુનું તાપમાન વધે છે.
C
આંતરિક ઉર્જામાં થતો ફેરફાર વાયુ પર થતા કાર્ય જેટલો છે.
D
આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
d (1) \(\Delta Q=0\)
(2) \(\Delta Q =\Delta U +\Delta W\)
\(\Rightarrow \Delta U =-\Delta W\)
adiabatic compression \(( V \downarrow)\)
\(\Delta W =- ve \Rightarrow \Delta U =+ ve\)
\(\Delta U \uparrow \Rightarrow T \uparrow\)
\(\Delta U \neq 0\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સિલિન્ડરો એકપરમાણ્વિક આદર્શ વાયુનો સમાન જથ્થો ધરાવે છે. બે સિલિન્ડરોને સમાન જથ્થામાં ઉષ્મા આપવામાં આવે છે. જો સિલિન્ડર $A$ માં તાપમાનમાં થતો વધારો $T_0$ છે તો સિલિન્ડર $B$ માં તાપમાનમાં થતો વધારો કેટલો છે ?
આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $P-V$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ ત્રણ માર્ગે જાય છે. જો ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ અનુક્રમે ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ વડે દર્શાવાય અને આંતરિક ઊર્જાનો ફેરફાર અનુક્રમે $\Delta U_1,\Delta U_2$ અને $\Delta U_3$ વડે દર્શાવાય, તો
આદર્શ વાયુનો નમૂનો સમતાપી પ્રસરણમાંથી પસાર થાય છે, જો $d Q, d U$ અને $d W$ એ અનુક્રમે આપેલી ઉષ્માનો જથ્થો, આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને થયેલ કાર્ય દર્શાવે છે, તો.......
એક થરમૉડાઇનેમિક પ્રક્રિયા દરમિયાન ચોક્કસ દળવાળા વાયુનું દબાણ એ રીતે બદલવામાં આવે છે કે જેથી વાયુના અણુઓ $20 J$ જેટલી ઉષ્મા ગુમાવે અને વાયુ પર $10 J$ જેટલું કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઊર્જા $40 J$ હોય, તો અંતિમ આંતરિક ઊર્જા ...... $J$
એક સાયકલના ટાયરમાં $27^{\circ}\,C$ તાપમાને હવાનું દબાણ $270\,KPa$ છે. જ્યારે તાપમાન વધીને $36^{\circ}\,C$ થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ $.........\,KPa$ થશે.