b ચક્રિય પ્રક્રિયા \(1\) સમઘડી છે જ્યારે પ્રક્રિયા \(2\) વિષમઘડી છે સમઘડીનું ક્ષેત્રફળ ઘન કાર્ય દર્શાવે છે જ્યારે વિષમઘડીનું ઋણ કાર્ય દર્શાવે છે.
માટે ઋણ ક્ષેત્રફળ \((2) >\) ઘન ક્ષેત્રફળ \((1)\) માટે થતું કુલ કાર્ય ઋણ છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ $V_{1}$ થી $V_{2}$ કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય $W_{1}$ સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો $W_{2}$ અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો $W_{3}$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.
કાર્નોટ ફ્રીજર $0\,^oC$ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને $27\,^oC$ તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $336 \times 10^3\, J\,kg^{-1}$ છે. આ ફ્રીજર દ્વારા $0\,^oC$ તાપમાનવાળા $5\, kg$ પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
અડધા મોલ એક પરમાણ્વીય આદર્શ વાયુને $1 \,atm$ અચળ દબાણે $20 ^oC$ થી $90 ^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ વડે થતુ કાર્ય ..... $J$ ની નજીકનું છે. (વાયુ અચળાંક $R = 8.31\, J/mol.K$)
એક મોલ વાયુને શરૂઆતની સ્થિતિ $(P_1, V_1,T)$ થી અંતિમ સ્થિતિ $(P_2, V_2,T)$ સમતાપી પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?