એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
A$800$
B$400\sqrt 2 $
C$400$
D$200$
Medium
Download our app for free and get started
c અહી તાપમાન અચળ રહેતું હોવાથી \(v_{rms}\) અચળ રહે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2$ મોલ હીલિયમ વાયુ (પરમાણુ દળ $=4 u$) અને એક મોલ આર્ગન વાયુ (પરમાણુ દળ $=40 u$) ના મિશ્રણને એક પાત્રમાં $300\ K$ એ રાખવામાં આવે છે. તેની $rms$ ઝડપનો ગુણોત્તર $\left[ {\frac{{{V_{rms}}{\rm{(helium)}}}}{{{V_{rms}}{\rm{(argon)}}}}} \right]$ _____ ની નજીક છે.
પાત્રને બે સમાન ભાગમાં $L$ અને $R$ માં વિભાજીત કરેલ છે. $L$ ભાગમાં અણુની $rms$ ઝડપ એ $R$ ભાગમાં અણુની સરેરાશ ઝડપ જેટલી હોય,તો $L$ અને $R$ ભાગમાં અણુના દરનો ગુણોત્તર કેટલો થાય?
જો એક બંધ પાત્ર (આરોડા) માં $27^{\circ} \mathrm{C}$ તાપમાને હાઈડ્રોજન અણુઓની સંધાત આવૃત્તિ $Z$ હોય તો આ જ તંત્ર માટે $127^{\circ} \mathrm{C}$ તાપમાને સંધાત આવૃત્તિ. . . . . . .થશે.
એક પરમાણ્વિક $(M)$, દ્વિ પરમાણ્વિક $(D)$ અને બહુ પરમાણ્વિક $(P)$ વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા$(Q)$ અને તાપમાનના થતાં ફેરફાર$\left( {\Delta T} \right)$ વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો $a, b$ અને $c$ ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?