એક વ્યક્તિ ચા ની મીઠાશ વધારવા $1.71$ ગ્રામ સુગર $(C_{12}H_{22}O_{11})$ ઉમેરે છે. કાર્બન પરમાણુની કેટલી સંખ્યા ઉમેરવામાં આવે છે. (સુગરનું અણુભાર $= 342$)
Medium
Download our app for free and get startedPlay store
a
સુગરના મોલ $ = \frac{{{\rm{1}}{\rm{.71}}}}{{{\rm{342}}}} = \frac{1}{{200}};\,$

મોલની સંખ્યા $ = \frac{{\rm{1}}}{{{\rm{200}}}} \times {N_A};\,\,$ 

$C$ પરમાણુની સંખ્યા $  = {\rm{12}} \times \frac{{\rm{1}}}{{{\rm{200}}}} \times {N_A}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શુદ્ધ ઓઝોનની બાષ્પ ઘનતા...
    View Solution
  • 2
    એક કાર્બનિક સંયોજનમાં $C$ અને $H$ પૈકી $C$ નું પ્રમાણ $92.3 \%$ હોય તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ......
    View Solution
  • 3
    જથ્થો કે જે તાપમાન સાથે બદલાય (ફેરફાર) થાય છે તે________. 
    View Solution
  • 4
    $M$ ધાતુનાં સલ્ફેટમાં $9.87 \%\, M$ હોય છે. જેની સ્ફટીક રચના $ZnSO_4.7H_2O$ જેવી જ છે, તો $M$ નો અણુભાર શું થશે?
    View Solution
  • 5
    $KOH$ $(aq.)$નું $6.50$ મોલલ દ્રાવણની ઘનતા $1.89\, g\, cm ^{-3}$ છે. દ્રાવણની મોલારિટી .......... $mol\, dm ^{-3}$છે.

    [પરમાણ્વીય દળ: $K : 39.0\, u ; O : 16.0 \,u ; H : 1.0\, u ]$

    View Solution
  • 6
    નીચે આપેલા પરિણામો પરથી દ્રાવણમાં રહેલા $SeO_3^{2-}$નું મિલીમોલ્સમાં પ્રમાણ ગણો.$SeO_3^{2-}$ના દ્રાવણમાં $70\,ml$ $\frac{M}{60}$ $KBrO_3$નું દ્રાવણ ઉમેરવામાં આવે છે.છૂટા  પડતાં બ્રોમીનને કરીને દૂર કરવામાં આવે છે અને વધારાના $KBrO_3$નું $12.5\, mL$ of $\frac{M}{25}$ $NaAsO_2$ વડે પ્રતિઅનુમાપન કરવામાં આવે છે.પ્રક્રિયા નીચે મુજબ છે.

    $I.\,SeO_3^{2 - } + BrO_3^ -  + {H^ + } \to SeO_4^{2 - } + B{r_2} + {H_2}O$

    $II.\,BrO_3^ -  + AsO_2^ -  + {H_2}O \to B{r^ - } + AsO_4^{3 - } + {H^ + }$

    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે દર્શાવ્યું છે.

    વિધાન $(A) :\,10^{\circ} C$ એ $5\, M\, KCl$ ના દ્રાવણની ઘનતા $'x^{\prime} g\, ml ^{-1}$ છે. [ $K$ અને $Cl$ નો પરમાણ્વીય દળો ક્રમશ: $39$ અને $35.5\, g\, mol ^{-1}$ છે.] દ્રાવણને $-21^{\circ} C$ એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી.

    કારણ $(R) :$ દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.

    View Solution
  • 8
    જયારે એક હાઇડ્રોકાર્બન $A$નું સંપૂર્ણ દહન થાય છે ત્યારે ઓકિસજનના $11$ તુલ્યાંકની જરૂર પડે છે અને પાણીના $4$ તુલ્યાંક ઉત્પન્ન કરે છે. તો $A$ નું અણુસુત્ર શું છે ?
    View Solution
  • 9
    નીચેના પૈકી શું સાચું છે ?
    View Solution
  • 10
    જલીય ${KCl}$ દ્રાવણની ઘનતા $1.20 {~g} {~mL}^{-1}$ એ $3.30 {~mol} {~kg}^{-1}$ મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી $.....$ ${mol} {L}^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [મોલર દળ ${KCl}=74.5$ ]

    View Solution