એમિનો એસિડના ઉભયગુણધર્મીં આયનનું સમવિભવબિંદુ સામાન્ય રીતે કયા $pOH$  મૂલ્યોમાં મળે છે?
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સુચી $I$ અને સુચી $II$ ને યોગ્ય રીતે જોડો
    સુચી $I$ સુચી $II$
    $A$ એસ્ટર કસોટી $P$ Tyr
    $B$ કાર્બાઇલ એમાઇન કસોટી $Q$ Asp
    $C$ પ્થેલીન કસોટી $R$ Ser
      $S$ Lys
    View Solution
  • 2
    એક એમિનો એસિડ ટાયરોસીન માં, હાજર કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા. . . . . . . .છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ નોન રીડ્યુસીંગ શર્કરા છે ?
    View Solution
  • 4
    ન્યુકિલક એસિડના સંદર્ભમાં સાચા વિધાનોની કુલ સંખ્યા...................... છે.

    $A.$ $RNA$ ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે.

    $B$. કોષ વિભાજન દરમિયાન $DNA$ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે.

    $C$. કોષમાં $DNA$ [પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.

    $D.$ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ $DNA$ માં હાજર હોય છે.

    $E.$ સમાન $DNA$ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે. 

    View Solution
  • 5
    શરતોનો કયો સમૂહ બતાવેલ કાર્બોહાઇડ્રેટને યોગ્ય રીતે ઓળખે છે?

    $(1)$ પેંટોઝ      $(2)$ પેન્ટુલોઝ    $(3)$ હેક્ઝુલોઝ      $(4)$ હેકઝોઝ 

    $(5)$ આલ્ડોઝ  $(6)$ કીટોઝ      $(7)$ પાયરેનોઝ    $(8)$ ફ્યુરાનોઝ

    View Solution
  • 6
    ફોસ્ફોડાએસ્ટર દ્વારા બે ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જોડાય તો ડાયન્યુક્લિઓટાઇડ બને છે, તો ન્યુક્લિઓટાઇડના પેન્ટોન શર્કરાના કયા કાર્બન પરમાણુ જોડાણ હોય.
    View Solution
  • 7
    પ્રોટીનના બંધારણમાં ક્યુ માળખુ હોય છે?
    View Solution
  • 8
    ઉત્સેચકોના સંદર્ભમાં ખોટા વિધાનો શોધો.

    $(A)$ ઉત્સેચકો એ જૈવઉદ્દીપકો છે

    $(B)$ ઉત્સેચકો અવિશિષ્ટ (non-specific) અને જુદી જુદી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શાકે છે.

    $(C)$ મોટા ભાગના બઘા જ ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે.

    $(D)$ માલ્ટોઝ નું ગ્લુકોઝ માં જળવિભાજનની પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો .

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    સુક્રોઝની સાંદ્ર સલ્ફયુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શુ આપે છે ?
    View Solution
  • 10
    જલીય દ્રાવણમાં એમિનો એસિડ.......તરીકે અસ્તિત્વ ધરાવે છે.
    View Solution