એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $8$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $54cm$ છે. તો આઇપીસ $f_e$ અને ઓબ્જિેકિટવપીસ $f_o$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
  • A$6 cm$ અને $48 cm$
  • B$48 cm$ અને $6 cm$
  • C$8 cm$ અને $64 cm$
  • D$64 cm$ અને $8 cm$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) \({f_o} + {f_e} = 54\) and \(\frac{{{f_o}}}{{{f_e}}} = m = 8 \Rightarrow {f_o} = 8{f_e}\)

\( \Rightarrow 8{f_e} + {f_e} = 54 \Rightarrow {f_e} = \frac{{54}}{9} = 6\)

\( \Rightarrow {f_o} = 8{f_e} = 8 \times 6 = 48\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $x$ અને $y$ પ્રવાહીમાં પ્રકાશની તરંગલંબાઇ $3500 Å$ અને $7000 Å$ છે.તો $x$ નો $y$ ની સાપેક્ષે ક્રાંતિકોણ કેટલા ......$^o$ થશે?
    View Solution
  • 2
    પ્રકાશનું કિરણ એ ન્યૂનતમ વિચલનની સ્થિતિ માટે $60^o$ ના પ્રિઝમ પર આપત થાય છે. પ્રિઝમની પ્રથમ બાજુએ (આપાત બાજુ) વક્રીભૂત કોણ કેટલો હશે?
    View Solution
  • 3
    $-15 \,D$ અને $5\, D$ પાવરના બે લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. આ જોડાણની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે.
    View Solution
  • 4
    $f $ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $l$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેનો એક છેડો અરીસાના ધ્રુવથી $u$ અંતરે હોય,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?
    View Solution
  • 5
    ગુરૂદ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિનું નજીકનું બિંદુ $60\, cm$ છે. આ પુસ્તક વ્યક્તિ $25\, cm$ ના અંતરે વાંચી શકે તેથી આંખના લેન્સ માટે ક્યા પાવરનો લેન્સ ઉપયોગ કરવો જોઈએ?
    View Solution
  • 6
    $20\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ $.........cm$ છે.
    View Solution
  • 7
    હવામાં ગતિ કરતાં પ્રકાશની આવૃત્તિ $n$, તરંગલંબાઇ $\lambda$, વેગ $v$ અને તીવ્રતા $I$ છે. જો કિરણ પાણીમાં દાખલ થાય તો આ પરિમાણો અનુક્રમે $\lambda ',n',v'$ અને $I'$ થાય. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
    View Solution
  • 9
    સમતલ અરીસા પર કિરણ આપાત થાય છે,જો અરીસાને $\theta$ ના ખૂણે ફેરવતા પરાવર્તીત કિરણનું વિચલન કેટલું થાય?
    View Solution
  • 10
    આકૃતિમાં વિચલનકોણ અને આપાતકોણ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી કહી શકાય કે પ્રિઝમકોણ કેટલો છે?
    View Solution