$f$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ અરીસાને પાણી ($\mu = 4/3$) માં ડુબાડતાં નવી કેન્દ્રલંબાઇ કેટલી થાય?
  • A$f$
  • B$\frac{4}{3}$$f$
  • C$\frac{3}{4}f$
  • D$\frac{7}{3}$$f$
Easy
Download our app for free and get startedPlay store
a
(a) Focal length of the mirror remains unchanged.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $180cm$ અને $6cm$ છે.તો મોટવણી કેટલી થાય?
    View Solution
  • 2
    જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યૂબની $105\, cm$ અને મેગ્નેફિકેશન પાવર સામાન્ય ગોઠવણ માટે $20 $ હોય તો તેની ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$  થશે?
    View Solution
  • 3
    એક નાના ટેલિસ્કોપમાં $140$ $cm$ની કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને $5.0$ $cm$નl કેન્દ્રલંબાઈ ધરાવતો નેત્રકાચ (આઈ પીસ) છે. દૂરની વસ્તુને જોતાં ટેલિસ્કોપની મોટવણી. . . . .  . થશે.
    View Solution
  • 4
    $10cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $10 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સને સંપર્કમાં રાખતા તંત્રની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 5
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 6
    સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?
    View Solution
  • 7
    બહિર્ગોળ લેન્સ કાચ ($\mu_g = 1.5$)નો બનેલો છે. જેની હવામાં કેન્દ્રલંબાઈ $4 \,cm$ છે. જો તેની પાણીમાં ($\mu_w = 1.33$) ડૂબાડવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ....... $cm$ થશે?
    View Solution
  • 8
    એક સમાંતર પ્રકશકિરણને $30 \,cm$ જેટલો વ્યાસ અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોલીય ગોળા ઉપર પડવા દેવામાં આવે છે. ગોળાના કેન્દ્રથી ............ $mm$ અંતરે પ્રકાશ કિરણપૂંજ કેન્દ્રિત થશે.
    View Solution
  • 9
    એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ $R$ તરીકે દર્શાવવામાં આવે છે.

    કથન $A :$ સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે.

    કારણ $R :$ નાની વસ્તુને $25\, cm$ કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે.

    ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.

    View Solution
  • 10
    સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $m_1$ અને $m_2$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution