${f_1}$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ અરીસો ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $d$ અંતરે મૂકેલ છે. અંનત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બર્હિગોળ લેન્સ અને અંર્તગોળ અરીસા પર આપાત કરતાં અનંત અંતરે પાછા જાય છે. અંતર $d$ કોને બરાબર થાય?
AIPMT 2012, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબ અને વાસ્તવિક વસ્તુ વચ્ચેનું અંતર $56\, cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે.
    View Solution
  • 2
    જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને $........$ કહે છે.
    View Solution
  • 3
    આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 4
    એકરંગી પ્રકાશ શૂન્યાવકાશમાંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં દાખલ થતાં વક્રીભવન પામે છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ ..........
    View Solution
  • 5
    એક થાંભલાને ઉર્ધ્વ રીતે સ્વિમીંગ પુલમાં એવી રીત ડૂબાડવામાં આવે છે કે જયારે પાણીની સપાટી પર સૂર્યપ્રકાશ $30^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે તેનો $2.15\,m$ ની લંબાઈ ધરાવતો પડછાયો પાણીમાં રચાય છે. જો સ્વિમીંગ પુલને $1.5\,m$ ની ઊંયાઈ સુધી ભરવામાં આવે, ત્યારે થાંભલાની ઊંચાઈ પાણીની સપાટી ઉપર સેમીમાં ......... છે. $\left(\eta_{ w }=4 / 3\right)$
    View Solution
  • 6
    આકૃતિ મુજબના લેન્સ દ્વારા.....
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે -

    વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે રાતો પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં વધારે વાંકો વળે છે.

    વિધાન $II$ : વિભાન કરી શકતાં માધ્યમાં જુદી-જુદી તરંગલંબાઈ માટે જુદા-જુદા વક્રીભવનાંક હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આાપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -

    View Solution
  • 8
    બિકરના તળીયે રહેલા સિકકા પર એક સૂક્ષ્મદર્શક યંત્રને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે સૂક્ષ્મદર્શક $1 \,cm$ ઉંચુ કરવામાં આવે છે. બિકરમાં પાણીને ....... $cm$ ઊંડાઈ સુધી રેડવામાં આવવું જોઈએ કે જેથી સિક્કો ફરીથી કેન્દ્રિત થાય? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ )
    View Solution
  • 9
    વિધાન ધ્યાનમાં લો : જો પદાર્થને અંતર્ગોળ અરીસા અને કેન્દ્ર બિંદુની વચ્ચે મૂકેલો છે ત્યારે રચાતું પ્રતિબિંબ $I$ વાસ્તવિક, $II $ મોટું ,$III$  ચત્તુ હોય છે.
    View Solution
  • 10
    $A$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $B$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને એકબીજાની સંપર્કમાં મૂકેલ છે. આ તંત્રની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution