ફોટોઈલેક્ટ્રિક ઘટનામાં નોંધાયેલા અવલોકનો માટે નીચેનામાંથી સાચા વિદ્યાનો પસંદ કરો.

$(A)$ ફોટોઇલેક્ટ્રિક ઘટનામાં, ફોટોઈલેટ્રોન્સના મહત્તમ વેગનો વર્ગ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે.

$(B)$ પ્રકાશ ઉદગમને ધાતુ સપાટીથી દૂર ખસેડતા સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે.

$(C)$ $LED$ (લાઈટ એમિટિંગ ડાયોડ) પ્રકાશ ઉદગમનો વિદ્યુતકીય પાવર ઘટાડતા ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જા ઘટે છે.

$(D)$ ધાતુ સપાટીમાંથી ફોટોઈલેટ્રોન્સનું તત્ક્ષણીક (ત્વરીત) ઉત્સર્જન પ્રકાશના વિદ્યુતચુંબકીય તરંગોના કણ સ્વરૂપની મદદથી સમજાવી શકાય નહી.

$(E)$ થ્રેશોલ્ડ તરંગલંબાઈનું અસ્તિત્વ (કારણ) પ્રકાશ/વિદ્યુત ચુંબકીય તરંગોના તરંગ સ્વરૂ૫ ની મદદથી સમજાવી શકાતું નથી.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • Aફક્ત $A$ અને $B$
  • Bફક્ત $A$ અને $E$
  • Cફક્ત $C$ અને $E$
  • Dફક્ત $D$ અને $E$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(\frac{1}{2} mV _{\max }^{2}= hf -\phi\)

Photoelectric effect can be explained by particle nature of light. Threshold \(\lambda\) is max wavelength at which emission takes place.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ બે કથનોનો આપેલા છે. એક ને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવેલ છે.

    ક્થન $A$ : જો આપાત વિકિરણની ઊર્જા ફોટો-ધાતુનું વર્કફંક્શન (કાર્યવિધેય) કરતાં ઓછી હોય તો ફોટોઈલેક્ટ્રિક અસર મળશે નહી.

    ક્થન $R$  : જો આપાત વિકિરણની ઊર્જા ધાતુના કાર્યવિધેય જેટલી હશે તો ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા શૂન્ય થશે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો

    View Solution
  • 2
    જયારે $2V_0$  આવૃત્તિવાળો પ્રકાશ ( જયાં $v_0 $ થ્રેશોલ આવૃત્તિ છે. ) ધાતુની એક પ્લેટ પર આપાત થાય છે,તો ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_1 $ છે.જયારે આપાત વિકિરણોની આવૃત્તિ વધારીને $5V_0$ કરવામાં આવે,તો આ પ્લેટ વડે ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_2$ છે. $V_1 $ થી $V_2 $ નો ગુણોત્તર છે.
    View Solution
  • 3
    જયારે એકરંગી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય, ત્યારે સપાટીમાંથી દર સેકંડે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની સંખ્યા n અને મહત્તમ ગતિઊર્જા $K_{max}$ છે. જો આપાત પ્રકાશની તાવ્રતા બમણી કરવામાં આવે, તો....
    View Solution
  • 4
    વિભાજિત થાય છે. $\left(6 m _{1}= M + m _{ N }\right)$ જો $m _{1}$ દળવાળા ન્યૂક્લિયસની દ'બ્રોગલી તરંગલંબાઈ $\lambda$ હોય તો બીજી ન્યૂક્લિયસની દ'બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
    View Solution
  • 5
    જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે
    View Solution
  • 6
    નીચે બે વિધાન આપેલા છે 

    વિધાન $I$ : આકૃતિ  બે ફોટોસંવેદી દ્રવ્યો $\mathrm{M}_1$ અને $\mathrm{M}_2$ માટે સ્ટોપીંગ પોટેન્શીયલ (વિભવ) નો આવૃત્તિ ($v$) સાથેનો ફેરફાર દર્શાવે છે. ઢાળ $\frac{\mathrm{h}}{\mathrm{e}}$ નું મૂલ્ય આપે છે, જ્યાં $\mathrm{h}$ એ પ્લાન્કનો અચળાંક, $e$ એ ઈલેક્ર્રોન પરનો વિદ્યુતભાર.

    વિધાન $II$ : સમાન આવૃત્તિ ધરાવતા આપાત વિકિ૨ણ માટે $\mathrm{M}_2$ એ વધારે ગતિઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોન્સ ઉત્પન કરશે. ઉપરોક્ત વિધાનોનાં સંદભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    $1.07\ eV$ વર્કફંકશન ધરાવતી ધાતુની સપાટી પર $332\ nm$ તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરવામાં આવે છે. ધાતુની સપાટીમાંથી ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન અટકાવવા માટે જરૂરી સ્થિતિમાન ............ $V$. $(h = 6.6 \times 10^{-34}\ Js c = 3 \times 10^8\ m/s, 1 eV = 1.6 \times 10^{-19}\ J)$
    View Solution
  • 8
    $\lambda_A$ દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ન્યુક્લિયસ $A$ નું બે સમાન દળના ન્યુક્લિયસ $B$ અને $C$ માં વિખંડન થાય છે.$B$ એ $A$ ની દિશામાં ગતિ કરે છે જ્યારે $C$ એ $A$ ની વિરુદ્ધ દિશામાં $B$ કરતાં અડધા વેગથી ગતિ કરે છે.$B$ અને $C$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_B$ અને $\lambda_C$ કેટલી થાય?
    View Solution
  • 9
    $20\,kV$, થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ $\lambda_0$ છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને $40\,kV$, કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ $..........$ થશે.
    View Solution
  • 10
    ઈલેક્ટ્રોનનો તરંગ ગુણધર્મ સૂચવે છે કે તેઓ વિવર્તન અસર ઉત્પન્ન કરશે. સ્ફટિક પરથી ઈલેક્ટ્રોનનું વિવર્તન કરી ડેવિસન અને ગર્મરે પ્રાયોગિક રીતે સાબિત કર્યું. સ્ફટિક પરથી વિવર્તનનો નિયમ, સ્ફટિકના પરમાણુઓના સમતલ પરથી પરાવર્તન પામતા ઈલેેક્ટ્રોન તરંગો વ્યવસ્થિત રીતે વ્યતિકરણ પામે પરથી મેળવવામાં આવે છે.જ્યારે ઈલેક્ટ્રોન તેમની વચ્ચે અંતર જાળવી રાખી સ્ફટિક સમતલને લંબથી $'i'$ કોણે આપાત થાય છે. ત્યારે જો એક તીક્ષણ વિવર્તન પીક મળે તો, ઈલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ નીચેના કયા સમીકરણથી ગણી શકાય છે?
    View Solution