ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $200$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $100$ છે.પ્રાથમિક ગૂંચળાને $120\, V$ સાથે લગાવતાં $10 \,A$ પ્રવાહનું વહન થાય છે,તો ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ અને પ્રવાહ કેટલો થાય?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C$ કેપેસીટી વાળા કન્ડેન્સરને $V_1$ વિદ્યુત સ્થીતીમાન સુધી ચાર્જ કરેલ છે હવે કન્ડેન્સરની પ્લેટને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવેલ છે જ્યારે કન્ડેન્સરનો વિદ્યુત સ્થીતીમાન ઘટીને $V_2$ થાય તો ઇન્ડકટરમાંથી વહેતો પ્રવાહ શોધો ?
સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ $L$ બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે?
પ્રેરક (ઈન્ડક્ર) માં વહેતો પ્રવાહ $I=(3 t+8) A$ થી આપી શકાય છે, જ્યાં $t$ એ સકેન્ડમાં છે. ઈન્ડક્ટરમાં ઉત્પન પ્રેરિત emf નું મૂલ્ય $12 \mathrm{mV}$ છે. ઈન્ડફટર માટે આત્મ્પ્રેરક્ત્વ. . . . . . $\mathrm{mH}$ થશે.
ટ્રાન્સફોર્મરનાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે , લોડ અવરોધ $10\, \Omega$ છે,ગૌણ ગૂંચળામાં વૉલ્ટેજ $50\, V$ હોય તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો. ($A$ માં)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર ક્ષેત્રફળમાં કાગળના સમતલની અંદરની દિશામાં એકસમાન ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે અને તેનું મૂલ્ય અચળ દરથી વધે છે. આ માટે ઉત્પન્ન થતું વિદ્યુતક્ષેત્ર $E(r)$ નો $r$ ની સાથેનો આલેખ કેવો મળે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.