ગ્લુકોઝ, $NaCl$ અને $BaCl_2$ ના સમાન મોલ ધરાવતા દ્રાવણોનો અભિસરણ દબાણનો ક્રમ નીચેના પૈકી કયો સાચો છે ?
Easy
Download our app for free and get started
c $BaCl_2 \to Ba^{2+} + 2 Cl^{-}$ આયન
$NaCl \to Na^{+} + Cl^{-}$ આયન
ગ્લુકોઝ $\to$ આયનીકરણ થતું નથી.
$BaCl_2 > NaCl >$ ગ્લુકોઝ
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
$373\,K$ એ હેપ્ટેન અને ઓક્ટેનને મિશ્ર કરતા આદર્શ દ્રાવણ બનાવે છે બે પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ એ (હેપ્ટેન અને ઓક્ટેન) અનુક્રમે $105 kPa$ અને $45\,kPa $ છે તે $25$ ગ્રામ હેપ્ટેન અને $35$ ગ્રામ ઓક્ટેનને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું બાષ્પલદબાણ ........ $kPa$ થાય. (હેપ્ટેનનો અને ઓક્ટેન ના અણુભાર $ = 100\,g$ $mol^{-1}$ અને અનુક્રમે $= 114\,\,g \,mol^{-1}$)
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
એક મોલલ વિદ્યુત વિભાજ્ય $A _{2} B _{3}$ નું જલીય દ્રાવણ $60\%$ આયનીકરણ પામેલ છે. તો $1\,atm$ પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... $K$ છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)