ગોલ્ગીકાયના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે? 
  • A
    તે કોષરસપટલના રિસાયકલિંગમાં મદદ કરે છે, પ્રવાહીભક્ષણ અને કોષિકાભક્ષણ દ્વારા પિન્ચ ઓફ થાય
  • B
    સ્ત્રાવ ગોલ્ગીકાયનું મુખ્ય કાર્ય છે
  • C
    તે લિપિડ અને પ્રોટીનના ગ્લાયકોસિડેશન અને ગ્લાયકોસાયલેશનમાં મદદ કરે છે. 
  • D
     ગોલ્ગીકાય પ્રાણી કોષરસ વિભાજનમાં મદદ કરે છે
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 2
    એકિટન તંતુઓ ......માં હાજર હોય છે.
    View Solution
  • 3
    કણાભસૂત્રમાં તે ‘$F_1$ કણો’ તરીકે ઓળખાતી રચના ધરાવે છે.
    View Solution
  • 4
    $..............$આયોજન ગાડાના પૈડા જેવું હોય છે.
    View Solution
  • 5
    પ્રોકેરિયોટીક રિબોઝોમ્સ $70\, S$ છે, જેમાં $S$ એટલે....
    View Solution
  • 6
    માનવમાં ઓકિસજનનું વહનન કરતાં કોષોનું કદ $...........\mu m$ છે.
    View Solution
  • 7
    કણાભસૂત્ર અને હરિતકણો અર્ધ-સ્વાયત્ત છે કારણકે તેઓ ધરાવે છે
    View Solution
  • 8
    ગોલ્ગી કોમ્પ્લેક્સનું મુખ્ય કાર્ય શું છે?
    View Solution
  • 9
    નીચેનાં વિધાન વાંચો અને સાચો વિકલ્પ ઓળખો :

    $(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.

    $(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.

    $(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.

    View Solution
  • 10
    કોષરસસ્તરના કયા બંધારણીય ભાગને સરળતાથી દૂર કરી શકાય છે ?
    View Solution