ગોલ્ગીકાયના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે? 
  • A
    તે કોષરસપટલના રિસાયકલિંગમાં મદદ કરે છે, પ્રવાહીભક્ષણ અને કોષિકાભક્ષણ દ્વારા પિન્ચ ઓફ થાય
  • B
    સ્ત્રાવ ગોલ્ગીકાયનું મુખ્ય કાર્ય છે
  • C
    તે લિપિડ અને પ્રોટીનના ગ્લાયકોસિડેશન અને ગ્લાયકોસાયલેશનમાં મદદ કરે છે. 
  • D
     ગોલ્ગીકાય પ્રાણી કોષરસ વિભાજનમાં મદદ કરે છે
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો પ્લાસ્ટીડ રંગીન છે અને કેરોટિનોઇડ ધરાવે છે? 
    View Solution
  • 2
    નીચે આપેલ અંગિકામાં $P$ અને $Q$ શું છે ?
    View Solution
  • 3
    તારાકેન્દ્રમાં સૂક્ષ્મનલિકાઓની સંખ્યા કેટલી હોય છે ?
    View Solution
  • 4
    બે નજીકના કોષોની વચ્ચેનો અસરકારક વાહકમાર્ગ નીચે આપેલ પૈકી કઈ રચનાઓ દ્વારા બને છે ?
    View Solution
  • 5
    રસધાની કોષમાં શું સર્જે છે?
    View Solution
  • 6
    તરૂણ વનસ્પતિકોષમાં આવેલ પ્રાથમિક દીવાલ શેની બનેલ હોય છે ?
    View Solution
  • 7
    નીચે આપેલ અંગિકાઓ પટલવિહિન છે.
    View Solution
  • 8
    વનસ્પતિ કોષના કઈ અંગિકા કોષદિવાલ બનાવવા માટે પોલિસેકેરાઈડ દ્રવ્યનો સ્ત્રાવ કરે છે?
    View Solution
  • 9
    કણાભસૂત્રમાં જોવા મળતા રિબોઝોમનો પ્રકાર કેવો છે
    View Solution
  • 10
    ગોલ્ગીકાય સૌ પ્રથમ કોના દ્વારા જોવામાં આવી હતી?
    View Solution